Book Title: Jain Darshan
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 10
________________ I | શ્રી ત્રિજમવશ્વામિને નમઃ . શ્રી શાંતિનાથાય નમઃ | ॥ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।। || શ્રી પટ્ટાવીરસ્વામિને નમઃ | | શ્રી નૌતમસ્વામિને નમઃ | || શ્રી યદુવેગ્યો નમઃ | પૂજ્ય જંબુવિજયજી મહારાજના બે બોલ પરમ કૃપાળુ શ્રી અરિહંત પરમાત્માએ પોતાના દિવ્ય જ્ઞાનથી જોયેલે અને જગતને બતાવેલે સર્વ જગતના કલ્યાણને અને સાચા સુખને જે સંપૂર્ણ માર્ગ તેનું નામ જૈન દર્શન. જૈન દર્શન એ કોઈ વ્યક્તિએ જ સ્થાપેલે કે ચલાવે સંપ્રદાય વિશેષ નથી, પણ અનંતા જ્ઞાની પુરુષોએ કહેલું સુખ અને કલ્યાણના સાચા માર્ગનું સંપૂર્ણ દર્શન છે. સંસ્કૃત ભાષામાં નામને ધાતુ છે. “ વિજય મેળવ એ તેને અર્થ છે. આ કિ ધાતુ ઉપરથી બિન શબ્દ બનેલે છે. એટલે વિજેતા. રાગ, દ્વેષ અને મેહ એ જીવાત્માના ભયં કર શત્રુ છે. જ્યાં સુધી જીવનમાં રાગ, દ્વેષ અને મેહ હોય ત્યાં સુધી જીવને સુખના સાચા માર્ગનું દર્શન થતું જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 565