Book Title: Jain Adarsh Prasango Part 10
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 44
________________ --------------ધ૪૨ - - - - - ૪. મુંબઈ-પ્રાર્થના સમાજથી થાણા ૦૪ દિવસ ૫. તળાજા થી પાલીતાણા ૦૭ દિવસ ૬. મુંબઈ-મુલુંડથી વિરાર ૦૫ દિવસ ૭. ક્ષત્રીયકુંડ થી સમેતશિખર ૨૦ દિવસ ૮. વલ્લભીપુર થી પાલીતાણા ૦૮ દિવસ ૯. કદમગિરિ થી હસ્તગિરિ ૦૮ દિવસ વાંચકો, વાંચ્યા પછી આપણે બધું જ ન કરી શકીએ તો આમાંથી કઈ કઈ આરાધના કરી શકીએ તેમ છીએ એ વિચારી એનો અમલ કરશો તો સાચી અનુમોદના ગણાશે. ૩૫. નવાર ક્યાએ માતા પામ્યા શાતા ! અનિમેષભાઈ કાંદિવલી, (હાલ-અમદાવાદ)ના નિવાસી તેમના ઘરમાં બનેલ જાપના ચમત્કાર અંગે જણાવે છે કે, મારા પૂ.માતુશ્રી સૌ.જયોતિબેન ધનંજયભાઈ. તા. ૨૩-૧૧-૦૪ના દિવસે તેમને મોં ઉપર પેરેલીસીસના કાંઈક ચિહ્નો જણાયા. ડિૉક્ટરને બોલાવ્યા. તેમણે કહ્યું કે “ન્યુરોલોજીસ્ટને બતાવવું પડશે.” એપોઈન્મેન્ટ મળે તેમ ન હતું છતાં કાંદિવલી (ઈસ્ટ)ના સ્થાનિક ડૉક્ટરની ચિઠ્ઠી લઈને બપોરે ૩ વાગે ન્યુરોલોજીસ્ટ પાસે પહોંચ્યા. ડૉક્ટરની આસિસ્ટંટ લેડીએ કહ્યું તમારો નંબર સાડા પાંચે આવશે. પ્રતિક્ષા કર્યા વગર છૂટકો ન હતો. પાંચ વાગે દર્દીની પીડા ખૂબ વધી ગઈ. માથામાં તીવ્ર દુઃખાવો થાય. માથુ ભીંત જોડે પછાડવાનું મન થાય. દર્દી લવારા કરે. ઉન્મત્ત વ્યક્તિની જેમ અસંબદ્ધ બોલ્યા કરે. ઉભા ન રહી શકે. આસિસ્ટન્ટ લેડીને સૂચના કરી કે દર્દીની સ્થિતિ ગંભીર છે. પહેલાં લઈ લો પણ તે ન માની. ૫.૩૦ વાગે નંબર આવ્યો. ન્યુરોલોજીસ્ટે તપાસીને કહ્યું “દર્દીની સ્થિતિ ઘણી ગંભીર છે. અમુક પ્રકારના ટેસ્ટ તરત કરાવીને મને જાણ કરો.” લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યાં. દર્દી ખુરશી ઉપર ( દુઃખીને માલ ન આપી શકો તો રૂમાલથી આંસુ તો લૂછજો ! ) Jain durearoniementione --- Sen were--SE-Grif" www.jamemorary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52