Book Title: Jain Adarsh Prasango Part 10
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay
View full book text
________________
-------- -
જ
૪૫ - - ---------- રહેતા હતાં. બંનેને ઉમરાદિને કારણે આંખે દેખાવાનું લગભગ નહીવતું. ધર્મના ભાવ જોરદાર એટલે આખો દિવસ સામાયિક - પ્રતિક્રમણાદિ આરાધના કર્યા કરે. દેખી ન શકે પરંતુ પાંચ વર્ષ બાદ મળ્યા હોય તો અવાજ પરથી ઓળખી લે.
પૂર્વકર્મના ઉદયે એક વાર ઘરમાં ભયંકર આગ લાગી. આજુબાજુના લોકો ભેગા થયા. આગ એટલી જોરદાર હતી કે અંદર બચાવવા જાય તેને જાનનું જોખમ હતું. બધા બહાર ઉભા ઉભા જોયા કરે, વિચાર્યા કરે પણ હિંમત કોણ કરે? કાકા-કાકીને આગનો ખ્યાલ આવી ગયો. બહાર નીકળવાનો રસ્તો જડતો નથી. છેવટે નવકારમંત્ર ગણવા બેસી ગયા. મરશું તો મરશું પણ છેલ્લે નવકાર ગણતા જવું છે. ખૂબ ભાવથી, એકાગ્રતાથી નવકાર ચાલુ થયા. લોકો બહાર ઉભા હતા અને જોયું કે કાકા-કાકીને કોઈ આગમાંથી બહાર મૂકી ગયું. Who is he?
૩૭. દુઃખમાં સમરો હર્ષને કાનની પાછળ ગાંઠ થઈ. ડૉક્ટરે ટી.બી.ની ગાંઠ તરીકે નિદાન કર્યું. દવાઓ અને ભારે ઈંજેક્શનો ચાલુ થયા. માબાપના ટેન્શનનો કોઈ પાર નથી. એક બાજુ દીકરાનો જાન જોખમમાં, ભારે ખર્ચા. ઉપરથી દોડધામ.૬ થી ૮ મહિના પસાર થવા આવ્યા. ગાંઠ ઓગળતી નથી. મા તો ડૉક્ટર પર ગુસ્સે ભરાઈ કે આટલા રૂપિયા લીધા પછી પણ ગાંઠ ઓગળતી નથી. મારા દીકરાને તમે મારી નાખશો. ડૉક્ટર કહે કે બાયોપ્સી કરાવી જુઓ. ટેન્શન ઉપરથી વધ્યું.
બાયોપ્સીનો રીપોર્ટ શું આવ્યો? “કેન્સર'. ડૉક્ટરે હાથ ઉંચા કરી દીધા. “હવે આ કેસ મારા હાથમાં નથી.” દવાઓથી હવે કંટાળ્યા હતા. જીવનું જોખમ ઉભું હતું. છેવટે કલ્યાણમિત્રે સલાહ
સાધર્મિકનું સન્માન એ સંઘનું સન્માન છે.
Jain
-
--
-
-
----------
-
--
-
----dy.org

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52