________________
૧૩૦ ]
દર્શન મને ચિંતન
અહિંસાની ચર્ચા એટલી બધી વ્યાપક અને સર્વાંગીણ તેમ જ હૃદયસ્પશી છે કે તેનાં કાંઈ ઉમેરવું એ મિથ્યા ડહાપણ જેવું છે. એને હયંગળ કરવામાં જ એનું ખરું મૂલ્યાંકન છે. એમ તા આ ચર્ચામાંથી પ્રત્યેક વસ્તુ મનને પકડી લે છે, છતાં કેટલીક ઉપમા અને દાખલા સામાન્ય છતાં અસાધારણ રીતે મનને જીતનારાં છે.
વસ્તુતઃ
જીવે છે
બ્રહ્મ એટલે આત્મા કે એવું કંઈ મનાય છે. એ તત્ત્વ મૂળમાં ગમે તેવું હોય અનુભવસિદ્ધ અર્થે અહિંસા જ છે. હું સત્ર મારામાં છે અગર તે બધાં સમાન છીએ એ અહિંસા કદી યથાર્થ સિદ્ધ થતી જ નથી. એવી ભાવના કે મરવાને વાંકે વે છે, એની પરીક્ષા અહિંસાની છે. અહિંસાના આચાર વિનાને બ્રહ્મવિચાર કે શુષ્કવાદ છે. તેથી હિંસા, બ્રહ્મ અને આત્મા એ બધા પર્યાય એટલે સમાનાથ શબ્દો છે. આથી આપણે જોઈ એ છીએ કે આચારાંગમાં સમગ્રપણે અહિંસાની સાધના ઉપર ભાર દેવાગે છે અને તેજ સાધનાને બ્રહ્મચર્ય કહેલ છે.
કસોટીથી જ થઈ શકે આત્મવિચાર એ માત્ર
ફૂટસ્થ અથવા અરિણામી તર છતાં એના વનગત અને અને સૌમાં છું અને સૌ ભાવના કે ધારણા વિના
જ
દયા અને અહિંસા. બંનેને મૂળ આધાર અગર પ્રેમ જ છે તે ગીતામાં એ ખતે ગુણ જુદા ક્રમ નિર્દેશ્યા ? એ પ્રશ્નના ઉત્તર કાકાએ જાણીને જ આપ્યા ન હોય એમ લાગે છે—એમ સમજીને કે એ વસ્તુ હુ ચોખ્ખી છે. ક્રાઈનું સુખ કે જીવન ન હતું એ પ્રેમની નિષેધ બાજુ અહિંસા છે, જ્યારે ક્યા એ તેની ભાવાત્મક આજી છે. બીજાના દુ:ખમાં ભાગીદાર થવું કે પોતાના સુખમાં ખીજાને ભાગીદાર બનાવવા કાંઈ કરી છૂટવું એ યા છે. એક જ સિક્કાની બે બાજુ છે. સાચી અહિંસામાં ધ્યા અને સાચી ધ્યામાં અહિં સા મે ન સમાય એમ બને જ નહિ; પણ વ્યવહારમાં ફોડ પાડવા જરૂરી હાવાથી ગીતાકારની પેઠે કાકાએ પ્રેમની તે ખને ખાજુનું આચારપક્વ વિચાર દ્વારા સમાજદૃષ્ટિએ નાખું તેખું નિરૂપણ કર્યું છે.
કાકાએ ગીતામાં હિંસા । અહિંસા? એ મથાળા નીચે એક સ્વતંત્ર પ્રકરણ લખ્યું છે. તેમાં પોતે પ્રથમ હિંસાની તરફેણ કરનાર હતા. અને પછી ક્રમેક્રમે અહિંસાના તરફદાર અને સમકકેમ થયા એના ૧૯૦૪થી આગળના પરિવર્તનક્રમ દર્શાવ્યા છે તે કાંઈ સાધારણ મહત્ત્વ નથી. ગીતામાં હિંસાનું વિધાન છે એવે સંસ્કાર મોટેભાગે આપણા ખધામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org