Book Title: Ghoghani Madhyakalin Dhatu Pratimaona Aprakat Abhilekho Author(s): Lakshman Bhojak Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 4
________________ સં. લક્ષ્મણ ભોજક Nirgrantha (૧૨) સં. ૧૨૯૧ (ઈ. સ. ૧૨૩૫)ની આ એકતીથ સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૩) શ્રી શ્રીમાલજ્ઞાતિના શ્રાવકની ભરાવેલ છે. (०१)संवत् १२९१ वर्षे श्रीश्रीमालज्ञातीय श्रे० जगदेवसुत श्रे० वीजडेन आत्मपु( ૨)પથાય . . . . . . . . . . . (૧૩) સં. ૧૩(૭)૩(૧) (ઈ. સ. ૧૨૪૭ ૧)ના લેખવાળી આ એકતીર્થી સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૨૫) નાગેન્દ્રગચ્છના ભટ્ટારક વિબુધપ્રભસૂરિની ભરાવેલ છે. જં૦ ૧૩(૧)(?)- - -શુ ૧ શાન શ્રીમા - નાઇ • - - - માર્યા - - - - - श्रीशांतिनाथ (बिंबं) कारितं । प्रतिष्ठितं श्रीनागेन्द्रगच्छे भट्टा० श्रीविबुधप्रभसूरिभिः। (૧૪) સં. ૧૩૦૩ (ઈ. સ. ૧૨૪૭)નું વર્ષ ધરાવતી આ પંચતીર્થી સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૧૨૩) “ધારાગચ્છ”ના સર્વદેવસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત થયેલી, ધારાગચ્છ આમ તો અલ્પજ્ઞાત છે. “થારા (થારાપદ્ધ)ને બદલે “ધારા" કોતરાઈ ન ગયું હોય તો પછી માળવાની રાજધાની “ધારા” પરથી ગચ્છ નિષ્પન્ન થયો ગણાય. ભરાવનાર દેવસીંહ (દેવસિંહ) મંત્રીપદ ધરાવતો હશે. सं० १३०३ वर्षे - - - - श्रीमाल० महं देवसीह भार्या घेतलदे श्री धा(था?)रागच्छे प्र० श्री सर्वदेवसूरिभिः । (૧૫) જિન ઋષભનાથની આ એકતીર્થી પરિકર સહિતની ગામના શ્રાવકોએ ભરાવેલ પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૯)ની સં. ૧૩૦૫ (ઈ. સ. ૧૨૪૯)માં (ખરતરગચ્છીય) જિનપતિસૂરિશિષ્ય જિનેશ્વરસૂરિ (દ્વિતીય) દ્વારા પ્રતિષ્ઠિત થયેલી. १ सं० १३०५ आषाढ सुदि १० श्रीऋषभनाथ प्रतिमा श्रीजिनपतिसूरिशिष्य श्रीजिनेश्वरसूरिभिः प्रति ष्ठिता ग्रामलोक श्रावकेण कारिता (૧૬) જિન મહાવીરનું આ સપરિકર બિમ્બ (ઘોઘા ક્રમાંક ૫૯) અજ્ઞાતગચ્છીય હેમતિલકસૂરિના ઉપદેશથી સં. ૧૩૨૩ (ઈ. સ. ૧૨૬૭)માં શ્રીમાળી શ્રાવક નરસિંહે ભરાવેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7