Book Title: Ghoghani Madhyakalin Dhatu Pratimaona Aprakat Abhilekho Author(s): Lakshman Bhojak Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 2
________________ સં. લક્ષ્મણ ભોજક Nirgrantha १) ओ श्री सरवालीयगच्छे वीरपितु २) श्रेयो निमित्तं अंपटादिनिजपुत्र ३) श्चतुर्विंशतिपट्टोयं कारित इ ૪) તિ | સંવત્ ૧૨૨૩ અગિયારમી સદીના જૈન પ્રતિમાલેખો પ્રમાણમાં ઓછા મળ્યા છે તેથી આ અને આ પછી અહીં લીધેલ ચાર લેખોનું મહત્ત્વ છે. ત્રિતીર્થિક પ્રતિમા (ધોઘા ક્રમાંક ૧૦૩) પરનો સં ૧૧૨૪ | ઈ. સ. ૧૦૬૮નો આ લેખ અત્યંત સંક્ષિપ્ત છે; અને થોડાક અક્ષરો પણ ગયા છે. ગચ્છનું નામ મોટે ભાગે “હાઈકપૂરીય” હોવું જોઈએ. આ એક પ્રાચીન ગચ્છ છે. રાજસ્થાનમાં મોટે ભાગે જાલોર પંથકમાંથી નિષ્પન્ન થયો હશે. सं० ११२४९ श्री (हाइ)कपूरीयगच्छे आ(सा)केन कारिता સં૫૧૩૫ / ઈસ. ૧૦૯નો પ્રસ્તુત લેખ ત્રિતીર્થિક સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૩૯) પર અંકિત છે. સંવે રૂ, શ્રી ------- જોશ દૂત यशोदेव श्रेयोर्थ पाहिन्या कारिता પાર્શ્વનાથની એકતીર્થી સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૩૪) પર સં ૧૧૫૪ (ઈ. સ. ૧૯૮)નો લેખ છે. સંવત્ ૧૬૬૪ વૈ--------yતષ્ઠિત . ૪. મૂત્ર ૪. સૂઇ-----૩. વછરાનેન સ્વvળા : સિતાથી - 1 - - - - - શ્રેય પિતા ' જિન વર્ધમાન મહાવીરની સપરિકર એકતીર્થી પ્રતિમા (ઘોઘા ક્રમાંક ૪૫)ની સં. ૧૧૮૬ (ઈ. સ. ૧૧૩૦)માં અજિતસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરેલી. (આ અજિતસિંહસૂરિ બૃહદગચ્છીય અજિતસિંહસૂરિ હોવાનો સંભવ છે.) सं०११८६ पोश१शनौ धवला जाग पण्या सुत पूनाकेन श्रीमहावीरप्रतिमा कारिता। प्रतिष्ठिता श्रीअजितसिंहसूरिभिः॥ અહત અરિષ્ટનેમિની એકતીથ સપરિકર પ્રતિમા (ઘોઘા ક્રમાંક ) સં. ૧૯૫ (ઈ. સ. ૧૧૩૯)માં (ચૈત્યવાસી) બ્રહ્માણગચ્છના ઉદ્યોતનાચાર્ય સંતાનીય શ્રાવકે ભરાવેલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7