Book Title: Divyadeep 1967 Varsh 04 Ank 05 Author(s): Chitrabhanu Publisher: Chandulal T Shah View full book textPage 7
________________ દિવ્યદીપ ૭૧ નિવૃત્ત થયેલા આત્માને પણ પાછું પ્રવૃત્તિનું આસ્વાદ જ કયાં કર્યો છે ! પણ આ અશાંત જેતરું વળગી જાય છે અને એ પ્રવૃત્તિના જેત- ધમાલિયે આસ્વાદ નથી કરી શકે એટલા રામાં ખેંચાતો જાય છે. અંતે એવો અટવાય છે કે માત્રથી એને અનાસકત ન કહેવાય. આસકિત પિતાને માટે એક કલાક કાઢવો હોય તે પણ તે છે, પણ અવકાશ નથી. એ કાઢી ન શકે. સુખ વસ્તુમાં નથી, તમારા ચિત્તમાં છે. એ જ્ઞાનીઓ પૂછે છે “આ માનવદેહ, જેને ચિત્તમાં જે શાંતિ ન હોય તે દુનિયાની સમગ્ર દેવતાઓ નમન કરે છે એવા માનવદેહને તું વસ્તુઓ આપી દેવામાં આવે તે પણ માણસ માત્ર આ આહાર, નિદ્રા, ભય અને મૈથુનમાં સુખી બની શકતો નથી. એટલે થેલી વસ્તુઓ પૂરે કરી નાખીશ? આ માનવદેહ જે દેવદુર્લભ ભલે મળે પણ તમે પ્રાર્થના એ કરે કે શાંતિ મળે. છે એવા આ માનવદેહને માત્ર તું થોડું ધન કેટલાક માણસની એવી માન્યતા હોય છે ભેગું કરવામાં. ચેડાં મકાનેને સંગ્રહ કરવામાં, કે હું નહિ હોઉં તે આ બધાંનું શું થશે એમ થડી પદવીઓ લેવામાં અને થોડીક વાહવાહ માની ધમાલ અને ધાંધલ કરતા હોય છે. પણ કહેવડાવવામાં સમાપ્ત કરીશ તે જીવનના સમગ્ર લખી રાખજો કે તમે નહિ હે તે જગત વિધુર દુઃખને નાશ કરનાર અને પરમ સુખની પ્રાપ્તિરૂપ નથી બની જવાનું. જગત તે એમ જ ચાલ્યા મોક્ષને કયારે મેળવીશ ? કરવાનું છે. કેઈ એમ માનતા હોય કે હું નહિ આત્મદર્શન આ મૂળ વસ્તુની મહત્તા સમ- હાઉં તે શું થવાનું ! અરે ભાઈ! તું નહોતું જાવે છે. રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર અને તે પણ જગત ચાલતું હતું અને તું નહિ હોય નીતિશાસ્ત્ર ભૌતિક વસ્તુઓ તરફ દષ્ટિ રાખે છે. તે પણ જગત ચાલવાનું છે. મોટા મોટા રાજાજ્યારે આત્મશાસ્ત્ર પારમાર્થિક સત્યને લક્ષ્યમાં ધિરાજ ચાલ્યા જાય તે પણ રાજ્યના કારભાર રાખે છે. અહીં જ આ ભેદરેખા દેખાય છે. બંધ થતા નથી, તો ઘરનો એક માણસ ચાલે જાય તે શું થવાનું છે? આત્મશાસ્ત્રના પરિશીલનથી ચિત્તમાં શાંતિને, એટલે કેઈ પણ બાબતમાં બહુ ધમાલ બુદ્ધિમાં વિવેક અને હૃદયમાં સંતેષને કરવાની જરૂર નથી. એક જ નિર્ણય કરવાને કે ઉદય થાય છે. મારે જે કાંઈ પ્રવૃત્તિ કરવાની છે એ બહુ શાંતિથી ચિત્તને શાંતિની જરૂર છે. “અરાજકત્ત૨ કુત્ત: કરવાની છે. કેઈ tension ની જરૂર નથી. અને મુલ” અશાન્તને સુખ કયાંથી? એ ખાવા બેસે એ શાંતિનું જીવન જેટલી ક્ષણે જીવાય છે, તે ખાવામાં ય એને આનંદ નહિ. અશાનિથી જેટલા કલાકે જીવાય છે અને જેટલાં વર્ષો છવાય ખાનારના મેઢાં ઉપર જે આનંદ ન હોય તે છે એ જ તમારું જીવન છે. બાકી બધું તે ઘણીવાર શાન્ત તપસ્વીના મોઢા ઉપર હોય છે. જીવન પૂરું કરવાનું છે. એનું કારણ એ કે એને ખાવાનું નથી પણ ગીરાજ શ્રી આનંદઘને તે ગાયું “આઠ ચિત્તમાં શાંતિ તે છે જ. ચિત્તમાં શાંતિ ન હાય પારકી ચોસઠ ઘડીયાં, દે ઘડીયાં તેરી સાચી, એવા, તાજમહાલની પાર્ટીમાં જઈ આવેલાને પૂછે પ્રભુ ભજ લે મેરે દિલ રાજી.” કે તમે શું ખાઈને આવ્યા? તે કહેશે ભૂલી ગયે. રાત દિવસ મળી આઠ પ્રહર છે એમાં જે કારણકે એ ધમાલમાં પડેલ હતું, વસ્તુને સાચી ઘડીઓ હય, શાંતિની ઘડીઓ હોય તેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16