________________
શ્રીમહાવીરસ્વામીના નિર્વાણથી ભાવિ
૨૪ જિનોની ઉત્પત્તિનો કાળ ૩ વર્ષ અને ૮ માસ ગયે છતે, ચતુર્થ (ચોથા) આરાની સમાપ્તિ, અને બીજે દિવસે. ૨૧000 વર્ષ
નો, પાંચમાં આરાની શરૂઆત. ૨૧૦૦૩ વર્ષ અને ૮ માસ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી ગયે છતે (પાંચમા આરાની
સમાપ્તિ) અને, ૨૧૦૦૦ વર્ષ
નો, છઠ્ઠા આરાની શરૂઆત. ૪૨૦૦૩ વર્ષ અને ૮ માસ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી ગયે છતે છઠ્ઠો આરો (અને
આમ અવસર્પિણી કાલ) સમાપ્ત, અને, ૨૧000 વર્ષ
નો, ઉત્સર્પિણીના પ્રથમ આરાની શરૂઆત. ૬૩૮૦૩ વર્ષ અને ૮ માસ શ્રીમહાવીર ભગવાનના નિર્વાણથી ગમે છતે (ઉત્સર્પિણીનો
પ્રથમ આરો સમાપ્ત) અને ૨૧000 વર્ષ
નો, ઉત્સર્પિણીના બીજા આરાની શરૂઆત. ૮૪૦૦૩ વર્ષ અને ૮ માસ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી ગયે ઉત્સર્પિણીનો બીજો
આરો સમાપ્ત. અને, ૩ વર્ષ અને ૮ માસ, ત્રીજા-આરાના ગયે પ્રથમ તીર્થકર જન્મ. ૮૪૦૦૭ વર્ષ અને ૫, માસ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી ગમે (શ્રેણિકરાજાનો જીવ)
પ્રથમ તીર્થકર શ્રીપદ્મનાભજિન તરીકે જન્મ. ૧ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી ચોરાશી હજાર સાત અને પાંચ માસ ગયે (શ્રેણિક
રાજાનો જીવ) પ્રથમ તીર્થકર શ્રીપદ્મનાભજિન તરીકે
જન્મ, બાદ અઢીસો વર્ષે બીજા શ્રીસૂરદેવજિન જન્મ. ૨ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી ચોરાશી હજાર બસોને સત્તાવન વર્ષ અને પાંચ માસ
ગયે બીજા શ્રીસૂરદેવજિન જન્મ, બાદ ચાશી હજાર
સાતશોને પચાસ વર્ષે ત્રીજા શ્રીસુપાર્શ્વજિન જન્મ. ૩ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી એક લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે
ત્રીજા શ્રીસુપાર્શ્વજિન જન્મ, બાદ-પાંચ લાખ વર્ષે ચોથા
શ્રીસ્વયંપ્રભજિન જન્મ. ૪ શ્રીમહાવીર ભગવાનના નિર્વાણથી છ લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે
ચોથા શ્રીસ્વયંપ્રભજિન જન્મ, બાદ-છ લાખ વર્ષે પાંચમાં
શ્રીસર્વાનુભૂતિજિન જન્મ. ૫ શ્રીમહાવીરભગવાનના નિર્વાણથી બાર લાખ અડસઠ હજાર સાત વર્ષ અને પાંચ માસ ગયે
પાંચમાં શ્રી સર્વાનુભૂતિજિન જન્મ, બાદ-ચોપન લાખ વર્ષે છટ્ટા શ્રીદેવશ્રુતજિન જન્મ.