Book Title: Dharmadhyaksha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 3
________________ જ્ઞાનજ્યોતિ પ્રકાશને ૧. ભ્રષ્ટાચારને માર્ગે સંપા, કમુબહેન પુછે છાર પટેલ ૧૨.૦૦ નહેરુ સરકારે લીધેલાં અમુક પગલાંથી દેશમાં ભ્રષ્ટ હારનું જે દ્વાર ખુલ્લું મુકાયું, તેનું નવલકથાની રીતે કરાયેલું કારમું વર્ણન. દેશમાં રૂંવે વયાપેલા ભ્રષ્ટાચારને દૂર કરવા ર.છના ર દરેક સ્ત્રી-પુરુષ યુવાન-યુવતીએ આ નવલકથા વાંચવી જોઈએ. ૨. પ્રેમબલિદાન સંપા. ગોપાળદાસ પટેલ ( બંધાય છે) પ્રસિદ્ધ ફેન્ચ લેખક વિકટર હ્યુગેની નવલક “ ટેઇલર્સ ફ ધ સી’નો સંક્ષેપ. માગુસ જે માસ સચિતાની કે અધમતાની કઈ કક્ષાએ પહોંચી શકે તેનું નિરૂપણ કરતી નવલકથા. સ સે ‘બિન્સન ક” જેવી નવલક્થાઓને સામે હોડમાં મૂકે, તે પણ પાછી પાડી દે, તેવી કથા તરીકે ઓળખાવવામાં આવી છે. ગુનો અને સજા સંપાપાળદાસ પટેલ (બંધાય છે) પ્રસિદ્ધ રશિયન નવલકથાકાર ડસ્ટચ્છી કુત “ક્રાઈમ એન્ડ નિશમેન્ટ'નો સંક્ષેપ. અમ-વિમુખ નવા સિદ્ધાંતની નળમાં ગૂંથાયેલે એક જુવાનિ સમા જનહિત સાધવાના પ્રખ્યાલથી કારમાં મુના આચરતા જાય છે. છેવટે સેનિયા જેવી એક નિબળ કરીને નિહંતુક પ્રેમ તેને કેવી રીતે બધામાંથી ઉગારી લે છે, તેની હૃદયદ્રાવક કથા. ધન અને ધરતી સંપાત્ર કમુબહેન પુત્ર છે. ઇ પટેલ ૧૨.૦૦ સુપ્રસિદ્ધ હિંદી નવલકથાકાર ગુરુદત્તની કૃતિ “ઘર ઐર ન’ને અનુવાદ, તા. ૨૪-૧૧-'9૪ ના રોજ પ્રકાશિત થઈ ચૂકી છે. પ્રાક્ષસ્થાન રાાન જ્યોતિ પ્રકાશન મંદિર કોચરબ આશ્રમ અમદાવાદ-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 374