Book Title: Darjiling
Author(s): Vrajbhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 19
________________ શિરિનગર દાર્જિલિંગ નું આચમન કરાવવામાં આવે છે. એ દુધ ભક્તના શરીર પર લામા છાંટે છે. ત્યારબાદ એ લામા થોડુંક રંગીન ઊન લે છે, યજ્ઞની વેદીની સામે ધરે છે અને મંત્ર ભણે છે, એ મંત્રેલું ઊન ભક્ત સાથે લઈ જાય છે અને જાળવી રાખે છે. જતાં પહેલાં દેવળની સાતવાર પ્રદક્ષિણા કરે છે અને લામાને દાન આપે છે. ૧૭ યજ્ઞની વેદી પાસે પરધમીએ જઈ ન શકે એટલે આ સઘળી ક્રિયા મહારથી જ સેવાની હાય છે. એ વેદીની આજુબાજુ વાંસ બાંધેલા હોય છે. એ વાંસ પર વાવટાએ ફરકે છે. બારીકાઈથી જોશે તેા વાવટા પર પ્રાર્થનાએ લખેલી માલમ પડશે. આ લેાકેા માને છે કે પવનથી વાવટા હાલે એટલે પ્રાર્થના કરી કહેવાય. જેટલી વખત એ વાવટા ફરકે તેટલી વખત પ્રાથનાએ થાય. પ્રાર્થના કરવાની કેવી વિચિત્ર પ્રથા ! મધમી આના આવા જ એક મઠ લેખાંગ પાસેના ભૃતીઆ બસ્તીમાં છે. ભતીઆ ખરતી એ આ પ્રદેશના લેપચા; ભતીઆ અને લિંબુ લેાકેાનું નાનું ગામડું છે. આ ગામડું દરેક પ્રેક્ષકે બેવા જેવું છે, એ જોતાં આ લેાકેાના ઘણા રીતરિવાજે તથા રહેણીકરણીની આપણને જાણ થાય છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32