Book Title: Dandak Prakaran Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________
૫. સંસ્થાન-૧. હુંડક સંસ્થાન અથવા ૬ સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા અને
લોભ.
૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ, કાપોત.
૮. ઇન્દ્રિય - પાંચ.
૯. સમુદ્ઘાત-૩. વેદના, કષાય, મરણ. ૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૨. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન. ૧૨. જ્ઞાન - નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૪. યોગ-૪. ઔદારિક, ઔદારિકમિશ્ર કાર્યણ, અસત્યામૃષા વચનયોગ. ૧૫. ઉપયોગ-૪. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, ચક્ષુ. અચક્ષુદર્શન.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા અસંખ્યાતા ઉત્પન્ન થાય.
૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવે પામે.
૧૮. સ્થિતિ - જઘન્ય અંતર્મુહૂર્ત ક્ષુલ્લકભવ ૨૫૬ આવલિકા. ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વરસ. ૧૯. પર્યાપ્તિ - ૬ હોય છે.
૨૦. કિમાહાર - છ દિશિનો આહાર.
૨૧. સંજ્ઞી-૧. હેતુવાદોપદેશિકી.
૨૨. ગતિ-૨૩. દંડકમાં જાય છે. વૈમાનિક દંડક સિવાય.
૨૩. આગતિ - દશ દંડકમાંથી આવે છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાંથી આવે છે. ૨૪. વેદ-૧. નપુંસક વેદ. ભાવથી ત્રણેય વેદ હોય.
અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને વિષે :
૧. શરીર-૩. ઔદારિક, તૈજસ અને કાર્મણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ - ૬ ગાઉ. ૫૬ અંતર્દીપમાં ૧૬૦૦ ધનુષ.
૩. સંઘયણ-૧. પહેલું સંઘયણ. ૫૬ અંતર્વીપમાં ત્રીજું સંઘયણ.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય.
૫. સંસ્થાન-૧. પહેલું સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા,
લોભ.
૭. લેશ્યા-૪. કાપોત, તેજો, પદ્મ, શુક્લ. આ જીવો પદ્મ અને શુક્લ લેશ્યામાં આયુષ્યનો બંધ કરતાં નથી કારણ કે પોતાનું ભોગવાતું જેટલું આયુષ્ય હોય છે એટલા જ આયુષ્યવાળા દેવનું આયુષ્ય બાંધી શકે છે અથવા એથી ઓછું આયુષ્ય બાંધી શકે છે માટે જ્યોતિષ સુધીનું આયુષ્ય બાંધતા હોવાથી ત્યાં સુધી તેજો
Page 133 of 161

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161