Book Title: Dandak Prakaran Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 155
________________ કયા કયા દંડકમાં જીવો ઉત્પન્ન તથા ચ્યવન વધારેમાં વધારે કેટલા કાળ સુધી ન કરે તેનું જે વર્ણન તે વિરહ કાળ કહેવાય. (૧) સામાન્ય રીતે નરકમાં ૧૨ મુહૂર્તનો વિરહકાળ હોય. (૨) પહેલી નારકીનો વિરહકાળ ૨૪ મુહૂર્ત. (૩) બીજી નારકીનો વિરહકાળ ૭ દિવસ. (૪) ત્રીજી નારકીનો વિરહકાળ ૧૫ દિવસ. (૫) ચોથી નારકીનો વિરહકાળ ૧ માસ. (૬) પાંચમી નારકીનો વિરહકાળ ૨ માસ. (૭) છઠ્ઠી નારકીનો વિરહકાળ ૪ માસ. (૮) ૭મી નારકીનો વિરહકાળ ૬ માસ. (૯) સામાન્યથી ૪ નિકાયને આશ્રયીને વિરહકાળ ૧૨ મુહૂર્ત. (૧૦) ભવનપતિ વ્યંતર જ્યોતિષ વિરહકાળ ૨૪ મુહૂર્ત. (૧૧) ૧-૨ વૈમાનિક વિરહકાળ ૨ મુહૂર્ત. ૯ દિવસ ૨૦ મુહૂર્ત. વિરહકાળ વિરહકાળ ૧૨ દિવસ ૨૦ મુહૂર્ત. (૧૪) ૫ વૈમાનિક વિરહકાળ ૨૨॥ દિવસ. (૧૫) ૬ વૈમાનિક વિરહકાળ (૧૬) ૭ વૈમાનિક વિરહકાળ (૧૭) ૮ વૈમાનિક વિરહકાળ (૧૮) ૯ વૈમાનિક વિરહકાળ વિરહકાળ (૧૯) ૧૦ વૈમાનિક (૨૦) ૧૧-૧૨ વૈમાનિક વિરહકાળ (૨૧) ૧-૨-૩ ત્રૈવેયક વિરહકાળ (૨૨) ૪--૫-૬ ત્રૈવેયક વિરહકાળ (૨૩) ૭-૮-૯ ત્રૈવેયક વિરહકાળ (૨૪) અનુત્તર ૪ વિભાગ ભાગ જેટલા વર્ષ. (૧૨) ૩ વૈમાનિક (૧૩) ૪ વૈમાનિક (૨૫) સર્વાર્થ સિધ્ધ જેટલા વર્ષ. ગર્ભજ તિર્યંચનો વિરહકાળ ગર્ભજ મનુષ્યનો વિરહકાળ ૩ વિકલેંદ્રિય ૪૫ દિવસ. ૮૦ દિવસ. ૧૦૦ દિવસ. ૧૦ માસ. ૧૧ માસ. ૧૦૦ વરસ. ૧૦૦૦ વરસ. ૧ લાખ વરસ. ૧ ક્રોડ વરસ. પલ્યોપમના અસંખ્યાતમા પલ્યોપમના સંખ્યાતમા ભાગ ૧૨ મુહૂર્ત. ૧૨ મુહૂર્ત. q મુહૂર્ત. એકેંદ્રિય જીવોનાં વિરહકાળ હોતો નથી. બધાયનો જઘન્ય વિરહકાળ ૧ સમય હોય છે. પાંચસો ત્રેસઠ જીત ભેદોનું વર્ણન Page 155 of 161

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161