Book Title: Dandak Prakaran Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________
કયા કયા દંડકમાં જીવો ઉત્પન્ન તથા ચ્યવન વધારેમાં વધારે કેટલા કાળ સુધી ન કરે તેનું જે વર્ણન તે વિરહ કાળ કહેવાય.
(૧) સામાન્ય રીતે નરકમાં ૧૨ મુહૂર્તનો વિરહકાળ હોય.
(૨) પહેલી નારકીનો વિરહકાળ ૨૪ મુહૂર્ત.
(૩) બીજી નારકીનો વિરહકાળ ૭ દિવસ. (૪) ત્રીજી નારકીનો વિરહકાળ ૧૫ દિવસ. (૫) ચોથી નારકીનો વિરહકાળ ૧ માસ. (૬) પાંચમી નારકીનો વિરહકાળ ૨ માસ. (૭) છઠ્ઠી નારકીનો વિરહકાળ ૪ માસ.
(૮) ૭મી નારકીનો વિરહકાળ ૬ માસ.
(૯) સામાન્યથી ૪ નિકાયને આશ્રયીને વિરહકાળ ૧૨ મુહૂર્ત.
(૧૦) ભવનપતિ વ્યંતર જ્યોતિષ વિરહકાળ ૨૪ મુહૂર્ત.
(૧૧) ૧-૨ વૈમાનિક
વિરહકાળ
૨ મુહૂર્ત. ૯ દિવસ ૨૦ મુહૂર્ત.
વિરહકાળ
વિરહકાળ
૧૨ દિવસ ૨૦ મુહૂર્ત.
(૧૪) ૫ વૈમાનિક
વિરહકાળ
૨૨॥ દિવસ.
(૧૫) ૬ વૈમાનિક
વિરહકાળ
(૧૬) ૭ વૈમાનિક
વિરહકાળ
(૧૭) ૮ વૈમાનિક
વિરહકાળ
(૧૮) ૯ વૈમાનિક
વિરહકાળ
વિરહકાળ
(૧૯) ૧૦ વૈમાનિક (૨૦) ૧૧-૧૨ વૈમાનિક વિરહકાળ (૨૧) ૧-૨-૩ ત્રૈવેયક વિરહકાળ (૨૨) ૪--૫-૬ ત્રૈવેયક વિરહકાળ (૨૩) ૭-૮-૯ ત્રૈવેયક વિરહકાળ (૨૪) અનુત્તર ૪ વિભાગ ભાગ જેટલા વર્ષ.
(૧૨) ૩ વૈમાનિક
(૧૩) ૪ વૈમાનિક
(૨૫) સર્વાર્થ સિધ્ધ જેટલા વર્ષ.
ગર્ભજ તિર્યંચનો વિરહકાળ
ગર્ભજ મનુષ્યનો વિરહકાળ ૩ વિકલેંદ્રિય
૪૫ દિવસ.
૮૦ દિવસ.
૧૦૦ દિવસ.
૧૦ માસ.
૧૧ માસ.
૧૦૦ વરસ.
૧૦૦૦ વરસ.
૧ લાખ વરસ. ૧ ક્રોડ વરસ. પલ્યોપમના અસંખ્યાતમા
પલ્યોપમના સંખ્યાતમા ભાગ
૧૨ મુહૂર્ત.
૧૨ મુહૂર્ત.
q
મુહૂર્ત.
એકેંદ્રિય જીવોનાં વિરહકાળ હોતો નથી. બધાયનો જઘન્ય વિરહકાળ ૧ સમય હોય છે.
પાંચસો ત્રેસઠ જીત ભેદોનું વર્ણન
Page 155 of 161

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161