Book Title: Dandak Prakaran Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 137
________________ ૬. કષાય-૪. અભ કષાયી હોય. ૭. વેશ્યા-૪. કાપોત. તેજો, પદ્મ, શુક્લ. આ જીવો પદ અને શુક્લ લેગ્યામાં આયુષ્યનો બંધ કરતાં નથી કારણ કે પોતાનું જેટલું આયુષ્ય હોય એટલું દેવલોકનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી શકે છે અને જઘન્ય દશ હજાર વરસનું બાંધી શકે છે માટે એ આયુષ્ય તેજોલેશ્યામાં જ બંધાય, આગળની લેગ્યામાં નહી. ૮. ઇન્દ્રિય - ૫. ૯. સમુદ્યાત - એક પણ હોતા નથી. અભકષાયી હોવાથી. ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યગ્દષ્ટિ, મિશ્રદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ. ૧૧.દર્શન-૨, ચક્ષુ, અચક્ષુ. ૧૨. જ્ઞાન-૨. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન. ૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન. ૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, દારિક, દારિક મિશ્ર, કાર્મણ. ૧૫. ઉપયોગ-૬. ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન. સમકીતી જીવોને – ૨ જ્ઞાન અને ૨ દર્શન. મિથ્યાદ્રષ્ટિ જીવોને - ૨ અજ્ઞાન અને ૨ દર્શન હોય છે. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા ચ્યવને પામે છે. ૧૮. સ્થિતિ - જઘન્ય. મતાંતરે એક અંતર્મુહુર્ત. ઉત્કૃષ્ટ - ૩ પલ્યોપમ. ૧૯. પર્યાપ્તિ-૬. ૨૦. કિમાહાર - છ દિશિનો આહાર. ૨૧. સજ્ઞી-૨. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી. ૨૨. ગતિ - ૧૩ દંડકમાં જાય છે. ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક. ૨૩. આગતિ - બે દંડકમાંથી આવે છે. સન્ની પર્યાપ્તા તિર્યંચો અને સન્ની પર્યાપ્તા મનુષ્યોમાંથી આવે છે તથા પ૬ અંતર દ્વીપને વિષે અસન્ની. પર્યાપ્તા તિર્યચોમાંથી પણ આવી શકે છે. ૨૪. વેદ-૨. પરૂષવેદ અને સ્ત્રીવેદ. નપુંસકવેદ હોતો નથી. અસન્ની અપર્યાપ્તા મનુષ્યોને વિષે ૧. શરીર-૩. દારિક, તેજસ, કામણ. ૨. અવગાહના - અંગુલનો અસંખ્યાતમો ભાગ. ૩. સંઘયણ-૧. છેવટુ સંઘયણ. ૪. સંજ્ઞા-૪, આહાર, ભય, મેથુન, પરિગ્રહ ૬-૧૦ અથવા ૧૬. ૫. સંસ્થાન-૧. હુંડક. Page 137 of 161

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161