________________
૫. સંસ્થાન-૧. હુંડક સંસ્થાન અથવા ૬ સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા અને
લોભ.
૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ, કાપોત.
૮. ઇન્દ્રિય - પાંચ.
૯. સમુદ્ઘાત-૩. વેદના, કષાય, મરણ. ૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૨. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન. ૧૨. જ્ઞાન - નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૪. યોગ-૪. ઔદારિક, ઔદારિકમિશ્ર કાર્યણ, અસત્યામૃષા વચનયોગ. ૧૫. ઉપયોગ-૪. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, ચક્ષુ. અચક્ષુદર્શન.
૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા અસંખ્યાતા ઉત્પન્ન થાય.
૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવે પામે.
૧૮. સ્થિતિ - જઘન્ય અંતર્મુહૂર્ત ક્ષુલ્લકભવ ૨૫૬ આવલિકા. ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વરસ. ૧૯. પર્યાપ્તિ - ૬ હોય છે.
૨૦. કિમાહાર - છ દિશિનો આહાર.
૨૧. સંજ્ઞી-૧. હેતુવાદોપદેશિકી.
૨૨. ગતિ-૨૩. દંડકમાં જાય છે. વૈમાનિક દંડક સિવાય.
૨૩. આગતિ - દશ દંડકમાંથી આવે છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાંથી આવે છે. ૨૪. વેદ-૧. નપુંસક વેદ. ભાવથી ત્રણેય વેદ હોય.
અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને વિષે :
૧. શરીર-૩. ઔદારિક, તૈજસ અને કાર્મણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ - ૬ ગાઉ. ૫૬ અંતર્દીપમાં ૧૬૦૦ ધનુષ.
૩. સંઘયણ-૧. પહેલું સંઘયણ. ૫૬ અંતર્વીપમાં ત્રીજું સંઘયણ.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય.
૫. સંસ્થાન-૧. પહેલું સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા,
લોભ.
૭. લેશ્યા-૪. કાપોત, તેજો, પદ્મ, શુક્લ. આ જીવો પદ્મ અને શુક્લ લેશ્યામાં આયુષ્યનો બંધ કરતાં નથી કારણ કે પોતાનું ભોગવાતું જેટલું આયુષ્ય હોય છે એટલા જ આયુષ્યવાળા દેવનું આયુષ્ય બાંધી શકે છે અથવા એથી ઓછું આયુષ્ય બાંધી શકે છે માટે જ્યોતિષ સુધીનું આયુષ્ય બાંધતા હોવાથી ત્યાં સુધી તેજો
Page 133 of 161