________________
લેશ્યા જ હોય છે આથી પદ્મ અને શુક્લ લેગ્યામાં આયુષ્યનો બંધ થતો નથી.
૮. ઇન્દ્રિય - પાંચ. ૯. સમુઘાત - પ્રાયઃ એક હોતો નથી. કારણ વેદના હોતી નથી. ૧૦. દ્રષ્ટિ-૩. સમ્યગ્દષ્ટિ, મિશ્રદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ. ૧૧. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન. ૧૨. જ્ઞાન-૨. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન હોતું નથી. ૧૩. દર્શન-૨. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન.
૧૪. યોગ-૧૧. ૪ મનનાં, ૪ વચનનાં, દારિક, દારિક મિશ્ર, કાર્મણ, વિગ્રહગતિમાં કાર્પણ કાયયોગ, અપર્યાપ્તાવસ્થામાં દારિક મિશ્ર, દારિક. પર્યાપ્તામાં-૯.૪ મનનાં, ૪ વચનનાં, દારિક. ૧૫. ઉપયોગ-૬. ૨ અજ્ઞાન, ૨ જ્ઞાન, ૨ દર્શન.
સકીતી જીવોને-૪. ૨ જ્ઞાન, ૨ દર્શન. મિથ્યાદ્રષ્ટિ જીવોને-૪. ૨ અજ્ઞાન, ૨ દર્શન. ૧૬. ઉપપાત - એક સમયમાં એક, બે, સંખ્યાતા અસંખ્યાતા ઉત્પન્ન થાય. ૧૭. ચ્યવન - એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ જઘન્ય એક અંતર્મુહૂર્ત મતાંતરે હોય.
ઉત્કૃષ્ટથી ૩ પલ્યોપમ પ૬ અંતર્ધ્વપમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. ૧૯. પર્યાપ્તિ-૬. ૨૦. કિમાહાર - નિયમા છ દિશિનો. ૨૧. સંજ્ઞી-૨. દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી. ૨૨. ગતિ - આ જીવો તેર દંડકમાં જાય છે. ભવનપતિ-૧૦. વ્યંતર અને જ્યોતિષ વૈમાનિક.
૨૩. આગતિ - બે દંડકવાળા જીવો આવે છે. સન્ની પર્યાપ્તા તિર્યંચો અને પ૬ અંતરઊઁપના અસન્ની પર્યાપ્તા તિર્યંચો પણ આવી શકે છે.
પર્યાપ્તા સન્ની મનુષ્યો આ તિર્યંચમાં આવી શકે છે.
વેદ-૨. પુરૂષવેદ, સ્ત્રીવેદ. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને વિષે
૧. શરીર-૪. દારિક, વક્રીય, તેજસ અને કાર્પણ. ૨. અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ.
ઉત્કૃષ્ટ - એક હજાર યોજના ૩. સંઘયણ - ૬. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મેથુન, પરિગ્રહ ૬-૧૦ અને ૧૬. ૫. સંસ્થાન-૬.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા, લોભ.
૭. લેશ્યા-૬.
Page 134 of 161