Book Title: Chinta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 1
________________ ચિંતી ... માવાન કથિત, દાદા ભગવાન કથિત... ચિંતા કાર્યને અવરોધક ચિંતા થવા માંડે કે સમજો કાર્ય વધારે બગડવાનું. ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યને અવરોધક છે. ચિંતાથી તો ધંધાને મોત આવે. કેટલાંક તો ધંધાની ચિંતાઓ કર્યા જ કરે છે, એ શારી ચિંતા કરે છે ? મનમાં એમ લાગે છે કે ‘હું જ ચલાવું છું', તેથી ચિંતા થાય છે. ‘એ કોણ ચલાવનાર છે' એવું કંઈ સાધારણ પણ, કોઈ પણ જાતનું અવલંબન લેતો નથી. ચિંતા એ મોટામાં મોટો ઈગોઈઝમ છે. - દાદાશ્રી LOANS T ALL સંકલન : ડૉ. નીરુબહેન અમીન GI |

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 22