Book Title: Chaityavandan Mala
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
ત્યવંદનમાળા
323
(૫) સ્થવિર પદ નું ચૈત્યવંદન થિવિર પદ આરાધતે, પદ્યોત્તર નૃપતિ, તીર્થંકર પદ પામશે, હશે ત્રિભુવન પતિ...૧... બાલ ગ્લાનાદિક જે વલી, સંયમમાં સીદાતા, મધુર નીતિ સમજાવીને, સ્થવિર કરતા શાતા...૨ જ્ઞાન થકી પર્યાયથી, તિમહીજ વયથી સ્થવિર, જીનશાસન સંહાવતા, ધર્મરત્ન નમે ધર...૩...
(૬) ઉપાધ્યાય પદ નું ચૈત્યવંદન ચૌદ દોષથી છે ભર્યા, અવિનીત શિષ્ય અનેક, પંદર ગુણવંતા કરે, ઉપાધ્યાય સુવિવેક...૧ અંગ ઉપાંગાદિક કહ્યું, જીનશાસન શ્રુત જ્ઞાન, ભણે ભણાવે સાચવે, દૂર કરે અજ્ઞાન...૨... એ પદથી અરિહા થશે, મહેદ્રપાલ મહારાજ ધર્મરત્નને ધારતાં, સીઝે સઘલા કાજ...૩...
(૭) સાધુ પદનું ચૈત્યવંદન નમો લોએ સવ્વ સાહૂણું, સાતમું પદ જપંતા, સિદ્ધિ સાધક વંદતા, અશુભ કર્મ ખપતા...૧ નવવિધ ગુપ્તિ પાળતાં, પંચ ઈદ્રિયને જીતે, નવવિધ પરિગ્રહ ટાળતા, શાંત સુધારસ પીતર... મુનિ પદ આરાધન લહી, વીરભદ્ર થશે સિદ્ધ, ધર્મરત્ન પ્રભુ ધ્યાનથી, પામે સઘલી રિદ્ધ૩...
૧૮] જ્ઞાનપદનું ચૈત્યવંદન ગુણે અનંત આતમ તણ, તેહમાં મુખ્ય દય, સમ્યગ જ્ઞાન શિરર છે, જિણથી દંસણ હોય...૧ હેય ઉપાદેય જાણવા, જ્ઞાન એક આધાર, તપ જપથી પણ અધિક જે, કર્મ ખપાવણહાર.... ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362