Book Title: Buddhiprabha 1964 03 SrNo 53
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 49
________________ 5 x શ હ આ થા સુમતિ ચા વસતપુરમાં ચોમાસું કરતા હતા. તેએ વિશુદ્ધ ચારિત્ર્યધારી, ઉગ્ન તપસ્વી અને સિદ્ધ હસ્ત વતા હતા. જૈને તેમજ જૈનેતર, પશુ તેમની અમૃત વાણીને લાભ લેત્રા નિયમિત આવતા હતા. કહેવાય છે કે દેવતાએ પણુ કદીક કદીક આવતા હતા. તેમાંની એક અન્ય દર્શનીય દેવી તેમની પાસે જ આવતી હતી. આ દેવીનું સ્થાનક જે કે બ્રાહ્મણાના લત્તામાં હતુ.. છતાંય આચાર્ય શ્રીના ચારિત્ર તે તપથી ખૂશ થઈ તે તેમની પૂજારણુ ખતી હતી. તે આચાર્ય શ્રીને રાજ વંદન કરતી અને પૃથ્વીઃ- “ મહારાજ ! મારા સરખું કા કામ છે ? હાય તા મને કહો.” પશુ. આચાર્ય શ્રી નિષ્કામ કર્મી -જયકુમાર શાહ - ઉત્તરાધ્યયન સૂત્ર ના માગારે યોગી હતા. તેમને કદી તેનું કામ પડતું નહિ. પરંતુ એક દિવસે આપે! આપ કામ પડી ગયુ. આચાર્ય મહારાજને માસખમનું પારણું હતું. ગેાચરી માટે તેમને એક ધનાઢ્ય શ્રાવો આગ્રહ ભરી વિનંતી કરી હતી. આથી તે ગાચરી માટે જમ સ્વસ્થા હતા. તેમના જવાના રસ્તા બ્રાહ્મણુવાડામાંથી જતા હતા. આથી. તે એ રસ્તે વળ્યા. ભ્રાહ્મણવાડામાં એક જૈન શ્રમણને નેઈ ત્યાં વસતાં બ્રાહ્મણ ઉશ્કેરાઇ ગયાં. જાણે તેમનાં હેમ-હવનમાં હાડકુ પડયું.. !! : બ્રાહ્મણુ યુવાને આચાય શ્રીને શ્વેતાં જ જોવ નેતામાં ભેગાં થઇ ગયા. અને યુવાન ટાળુ એટલે પૂછ્યું શું ? અને તેમાં આ તે તેમની મશ્કરીના શિકાર હતા.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64