Book Title: Buddhiprabha 1964 03 SrNo 53
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 60
________________ ૫૮ ] બુધ્ધિપ્રભા [તા. ૧૦–૩-૧૪ અધ્યાત્મયાગી અને અષ્ટાંગયોગી સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના શ્રમણુ શિયે તેમજ શ્રાવક ભકતે દ્વેગ. જેઠ વદ ત્રીજ એ ગુરુદેવની સ્વર્ગારાણ તિથિ હેવાથી તે પ્રસંગે બુધ્ધિપ્રભા' ના વિશિષ, દળદાર ને સમૃધ્ધ અવા ‘ગુરુજયંતિ’ વિશેષાંક લખો માલે. i આ પ્રસંગ શ્રીગુરુદે થે આપના સંસ્મરણો આવશ્ય લખી મેક —આપના ગામમાં ગુરુમંદિર કાય તેા તેના ફાટા મેકલી આપે।. —તેમના સાહિત્યના અભ્યાસ કરાવતાં લેખા લખો મેકલે. —તમારી પાસે ગુરુદેવના હસ્ત લેખિત પત્રા હોય તે મેલી આપે. ——ચિત્રકારે તેમના વિવિધ ભાવ બતાવતાં બ્લેક બની શકે તેવા એ રંગી ફેટા ચિત્રી મેકલે તમારી વંદના લખી મેકલે. nnn ---- ના અડતા એ માનવમાત્રને મહામંત્ર છે. તેના વ્યર્વસ્થત પ્રચાર સમાજને અભ્યુદય થઈ શકે નહીં. તેમાખે જેએ વિષમ સયાગાના પરિણામે ધ ભૂલ્યા છે, તેમને તે અહિંસાના મહામંત્ર અવશ્ય સભળાવવા જોઇએ. આ કાર્ય માત્ર શબ્દના સ્વતિ પૂરવાથી થતું નથી. તે માટે એકનિષ્ઠ બની, અખંડ અવિરત પ્રયત્ન કરવાની જરૂર છે. ગુજરાતનું ગૌરવશાળી જૈન મિશન. પરમાર ક્ષત્રિય જૈનધમ પ્રચારક સભા, જે ખેડેલી અને તેની આસપાસના પ્રદેશમાં અહિંસા ધર્મના વ્યવસ્થિત પ્રચાર કરી રહ્યું છે. અને તેનું પરિણામ ઉત્તરાત્તર સુંદર આવતું રહ્યું છે. છેલ્લાં ૫ દર વર્ષ થી કાય કરી રહેલ આ સસ્થાના પરિચય મેળવે અને સહકાર આપે. ને આપણે એમ સચ્છતા હોઇએ કે અહિંસા ધર્મના પ્રચાર વધે અને ખીજા દ્વારા ભાએ તેના ઝંડા નીચે આવી પોતાનું લ્યાણુ સાથે તે આ સંસ્થાને છુટા હાથે પૈસાની મદદ કરવી ઘટે છે. મેડેલી અને તેની આસપાસના દેરાસરોની પધારો. અને આ કાર્ય ક્ષેત્રનું નિરિક્ષણુ કરા. પંચતીર્થાના આદર્શોન કરવા કાર્યાલય : મદદ મેકલવાનું ઠેકાણું : શેઠ વાડીલાલ રાધવજી ૪૫૭, સરદાર વી. પી.ડ, ૬૧, તાંબા કાંટા, મુંબઈ ૩. ૨ જે માળે, મુંબઈ ૪. માનદ્ મંત્રી : જેઠાલાલ લક્ષ્મીચ`દ શાહુ ઇશ્વરલાલ કસ્તુરચંદ સાળવી

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64