Book Title: Buddhiprabha 1963 10 SrNo 48
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 61
________________ બુદ્ધિપ્રભા તા. ૧૦-૧૦-૧૯૬૩} મજુરી કરતા છતાં પણ આવતી કાલના જીવનની રે! ફીકર ઊભી છે. આવી સ્થિતિમાં ધર્મ જ્ઞાનને છ રાય યાંથી હોય ? ધર્મ આચરણુની ભાવના પશુ કયાંથી સ ભવે ? ભગવાનની સ્તુતિ તે પૂર્વ જન્મમાં કદાચ કોઇવાર ભૂલેચુકે પણ થ હોય તે પ્રભુ જાળું, પણ્ આ ભ તા ધેાખીના કૂતરાની જેમ એને ગુમાવ્વ રહે છે. બીજા અનેક લોકોના મુખે પ્રભુ ભક્તિની ધૂન સાંભળે. ગુરુવ`દનને મહિમા સૂણે તીથ કર દેવના દર્શીન કરવાની હેશ જુએ અને તે વિચારેના ચકરાવે ચઢે. મેં શું પાપ કર્યું હશે? મારે ખીજાની જેમ ફુરસદ પણ કયાંથી લેવી ? આ પેટની કાણી કાપીની ચિંતા પણ કયાં જપવા દે તેમ છે! શું મજ મારૂં જીવન વ્યર્થ જશે? [ ૫૯ આજે સારાય ગામના લેાક માટે ધન્ય દિવસ છે! હુંજ શું અભાગી હું, ના, ના, મારા ભાગ્યને હું ખુલ્લુ કરીશ આજે તે હું ભલે ભૂખ્યા રહું, ભલે બધા કઇ ન થાય પણ બધાની સાથે ઉદ્યાનમાં જઇશ મહાત્માના દર્શન કરી તેમની પવિત્ર વાણી સાંભળીશ, તેને સૂતેલે આત્મા પૂર્વના ક્રાઈ શુભ પરિણામના પરિપાક રૂપે સરવળ્યો. તે પણ ઝટપટ [ીને પહેરેલ કપડેજ ચાલ્યે. ફાટયાં તૂટયાં મેલા ઘેલાં કપડામાં તે સર્વથી અનેાખા જ તરી આવતે હતે. શ્રોતાજને આચાર્યની ધર્મદેશનાને વાણીસ્રોત શાંતચિત્તે ઝીલી રહ્યા હતા. સભામાં નિરવતા હતી, આ જન્મમાં સુખ દુઃખની પ્રાપ્તિ પૂર્વની સુકૃત દુષ્કૃત કરણીનું ફળ છે. અને આ જન્મમાં બાક્રિયા કરતાં પણ અંતઃ વિશુદ્ધિથી જેને આત્મા 65 નૂતન વર્ષાભિનંદન ઝેનીથ કાયર સર્વીસ. ૧૨૭/ ૧૨૯, મેાદી સ્ટ્રીટ, મુંબઇ ૧. 2. ન. ૩૬૫૪ આગ તેમ જ આસ્માત સમયે અતિ ઉપયાગી ww દીપાત્સવી અંક

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94