Book Title: Buddhiprabha 1917 10 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
૧૧૬
બુદ્ધિપ્રભાin ૪ એ ૩૬ છત્તીસગુણે બિરાજમાન ગુરૂ જાણવા. એ પચવીસમી છત્રીસ જાણવી. છે ૨૬
वावीसपरीसहहियासणेण, चाएण चउदस च।
अभितरगंथाणं, छत्तीसगुणो गुरू जयउ ॥ २७ ॥
ટબર્થ –-બાવીસ પરીષહ સહેવાને સમર્થ તેનાં નામ-ખુહા ૧ પિવાસા ૨ સી ૩ ઉહ ૪, દંસ ૫ અલા ૬ રસ્થિઓ ૮ ચરિયા ૯ નિસહિયા ૧૦ સિજજા ૧૧, અક્કસ ૧૨ વહ ૧૩ જાયણ ૧૪ ૧૫ અલાભ ૧૫ રોગ ૧૬ તફાસા ૧૭, મલ ૧૮ સક્કાર ૧૯ પરીસહા : પન્ના ૨૦ અજાણ ર૧ સમાં ૨૨, બાવીસ પરીસહા ૨ ” તથા ૧૪ ચાદ અત્યંતર ગ્રંચિના ત્યાગી તેનાં નામ-રાગે દેશે ચ મિચ્છd ૭ કસાયા ૪ હાસકળ ૬ એગે ઉત્તિમે થા, અંતરંગા ચઉસ છે ૧ ” એ ચાર પ્રકારની ગ્રંથિના ત્યાગી એ છવીસમી છત્રીસી ગુણે બિરાજમાન તે મારા ગુસ્તાવ જાણવા. ૨૭
पणवेइयाविसुद्धं, छद्दोसविमुकं पंचवीसविहं ।
જેf jતો, છત્તીસગુળ સુદ નયા | ૨૮ !! ટાર્થ–પાંચ વેદિકા વાંદણાં દેતાં-બે હાથ જાનું વિચે રાખવા એ શુદ્ધ વેદિકા, ૧. બીજી યાર ૪ અશુદવેદિક. એ પાંચ વેદિકા વિશુદ્ધ ! વળી છ દોષથી વિમુક્ત-આરભડા સંમા, વાજયયવા ય મેસલી તઈયા, પરિણા ચઉથી વિકિખતા અવે છે ! ૧ એ ૬ છ દેષ રહિત વળી પચવીસ પડિલેહણના કરતા-દિડ્રિપડિલેહણેગા, છઉપખેડતિગતિગતિરિયા અકડ૫મજણાયા, નવનવ +મુહપત્તિ પણવીસં. ૧ એ પચવીસ મુડપતીની પડિલેહણના કરતા એ સત્તાવીસમી છત્રીસીગુણે કરી સહિત તે મારા ગુરૂ જાણવા રબાર
सत्तावीसविहेहि, अणगारगुणेहिं भूसियसरीरो। नवकोडिसुद्धगाही, छत्तीसगुणो गुरू जयउ ॥ २९ ॥ ટબાર્થ–સાધુ મુનિરાજના ૨૭ સત્તાવીસ ગુણે યુક્ત-“વયછકમિદિયાણું ચ નિગાહે ભાવકરણછ ચ . સમણ વિરાગયાવિ ય, મણુમાઈશું નિરહે છે ૧ જ કાયણ છોગગ્નિજીત્તયાયણહિયાસણયા ! તહ મારણુતિ અહિયાસણ એએ અણગારગુણ છે ૨ ” એટલે સાધુને ગુણે કરી શેભાયમાન છે શરીર જેહને તથા નવ ૯ તે મન, વચન, કાયા કરું નહી, કરાવું નહીં,
* આરભડા ૧ સંમા ૨, મેસલિ ૩ પાડણ ૪ ય વખત ૫ નાવિય ? ત્તિ પડિલેહણાએ વજિજજ દસે છે
+ પાઠાંતરે–પષ્ણવીસ પડિલેહ.

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36