Book Title: Buddhiprabha 1915 02 03 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ ૩૩૪ બુદ્ધિપ્રભા. ચેવું ગુણસ્થાનક પ્રાપ્ત કરવાને માટે ૨૮ પૈકી સાત ગુણ પ્રાપ્ત કરવાની શાસ્ત્રકારોએ આવશ્યકતા દર્શાવી છે. કૅધ, માન, માયા અને લેભ: આ ચારને કયાયનું નામ આપેલું છે, અને જીવેને પ્રગતિ આત્માનેતિ કરતાં અટકાવનાર અને સંસારમાં ભમાવનાર તેજ છે. એ દરેકના ચાર ચાર ભેદ છે –સર્વથા ક્રોધ, માન, માયા અને લેભનો ત્યાગ ગૃહસ્થાઓથી થઈ શકે નહિ. તેના અધિકારી મુનિઓને ગણેલા છે, અને તે યોગ્ય છે, એમ શાને ચિત્તથી વિચાર કરતાં લાગ્યા સિવાય રહેશે નહિ. એ ચાર ચાર બેદમાં મુખ્ય ભેદને અનંતાનુબંધી નામ આપેલું છે. એ અનંતાનુબંધી કે, માન, માયા અને લાભનું સ્વરૂપ સમજી તેને ક્ષય, ઉપસમ અથવા સયઉપસન કરવાથી તેમજ દર્શન મોહિનીની જે ત્રણ પ્રકૃતિ છે, તેનો પણ ક્ષય, ઉપસમ અથવા યઉપસ કરવાથી ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. અહીં તેને શુદ્ધ દેવ ગુરુ અને ધર્મની પણ શ્રદ્ધા થાય છે. આ ગુણને સમ્યકુદીન એવું નામ આપેલું છે, અને તેથી નવપદયંત્રમાં ધર્મતત્વમાં તેને અગ્રેસર પદ આપેલું સંબો છે. આ સમ્યકત્વ ગુણ એ રમાત્માને ગુણ છે, અને તે આત્માના શુદ્ધ શુદ્ધતર ચઢતાં સામ, અધ્યવસાય અને વૈરાગ્યભાવથી પ્રેમ થઈ શકે છે. એ સમ્યકત્વના બે ભેદ છે:-એક વ્યવહાર સમ્યકત્વ અને બીજું વિશ્વ સકત. વ્યવહાર સમ્યક એ નિશ્રયસમ્યકત્વ પામવાનું મરણ છે, વ્યવહાર સન્મકલ પાય: રસયુકવાન જીવન બાહ્ય તિથી માલમ પડવાના સંભવ છે, અને તેને માટે ૬૭ ગુણ વર્ણવેલા છે. સકવવાન જીવની દરેક શુભ ક્રિયા મેક્ષપદ પ્રાપ્ત કરવાનું નિમિત્ત છે. દાન, શીલ, તપ અને ભાવ વગેરે સમકિત ગુણસિવાય મોક્ષ પ્રાપ્તિનું કારણ થતું નથી. આ સમ્યકત્વનું શુદ્ધ સ્વરૂપ સમજાવવાને માટે સિદ્ધાંતજનશાસ્ત્રમાં ઘણે ઠેકાણે વર્ણન આપેલું છે. સકાન છવ મુખ્યત્વે પાંચ લક્ષણથી ઓળખી શકાય છે. ૧. દિપશમ–પહેલું લસણ ઉપશમ-માં ગુણ છે અને તે કંધના ત્યાગથી ઉત્પન્ન થાય છે. આ ક્ષમાં ગુણ એટલે દરજજે ઉ૫ને થ નઈ કે કોઈ માણસે આપશે અપરાધ-ગુન્હો કર્યો હોય તેનું મનથી પણ મા-આદિત ચીંતવવું નહિ, તેના ઉપર મધસ્થભાવ રાખે. ૨. સવેગ-ઉત્તમ પ્રકારે સંવેગ ભાવને ધારણ કરનાર એટલે માપદ–ગોલના સુખની જીજ્ઞાસા કરનાર હોય. મનુષ્ય અને દેવતા ભવમાં જે સુખ છે, તે સ - લિક સુખ છે, તે આત્મિક સુખ નથી. પદગલિક સુખ પ્રાયઃ દુઃખ ગમન છે, તેથી સમ્યકત્વવાન જવ તેને દુઃખરૂપ માને છે. મનુષ્ય અને દેવતાના નવમાં જેને સુખની ઉપમા આપવામાં આવે છે, તે સુખ પણ સદા શાશ્વતુ હેતું નથી. ક્ષણિક માદિત હોય છે, તે પૂર્વની પુયતાના ફળરૂપે ભોગવવાનું હોય છે. મેલનું રાખ એ શાશ્વત સુખ છે, એ આત્મિક સુખ એક વખત પામ થયું તો પછી તેનો નાશ થતો નથી તેથીજ સમ્પકવાન જીવ હમેશ મેહા સુખ ઇચ્છક હોય છે. ૩. નિવેદ-આ ગુણનું સ્વરૂપ શાસ્ત્રકારોએ એવું બનાવેલું છે કે જેમ બધીખાનાજેલમાં પડેલા છે, તેમાંથી છુટવાને માટે હમેશ ઈછાવાન હોય છે. જેમાં સરકાર તરફથી કેદીઓને સુખ આપવાની ઇચ્છા હોતી નથી, જે સુખસ્વતંત્ર છે સ્વતંત્રતાથી ભેગવી શકે છે, તેના જેલમાં અભાવ હોય છે. અ,િ તેને જેલ ભેગવવાની મુદત સુધી

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68