Book Title: Buddhiprabha 1915 02 03 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ બુદ્ધિપ્રભા. વામાં પણ તે અચંબામાં નાંખે છે, તે બન્ને વિષય મતિજ્ઞાનનો છે. વિશેધ પ્રકારના તિ નનવાનને૪ કેટલાક તે! સાક્ષાત ઈશ્વર તુલ્ય માને છે. નાનના ૧૪ અથવા ૨૦ ભેદ છે. તેની શરૂવાત અક્ષરના અનંતમા ભાગધી થાય છે, ત્યાંથી માંડીને વિધિમાં જે જે લખાયલું છે, તે તમામને તેમાં સમાવેશ થાય છે. અવધિજ્ઞાનના મુખ્ય છે બંદ છે, માફી તેા તેના પણ ઘણા ભેદને ધારણ કરનાર આશ્રીત પડી શકે છે. મન: પર્યવજ્ઞાનના બે ભેદ છે, અને કેવળજ્ઞાનમાં કઇ ભેજ નથી તે તા સ્વતઃ કેવળજ્ઞાનજ છે તેવા તે એકજ છે, સભ્યશ્ર્વ ગુણુ ઉત્પન્ન થયા હોય તેનું જ્ઞાનજ સમ્યક્ત્તાનની ગણુત્રીમાં આવે છે, નહિ તે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભગ જ્ઞાનનો ગણુત્રીમાં આવે છે. સમ્યક્ત્તાનનુ યધાર્થે સ્વરૂપ સમજવાને માટે સ્થાશક્તિ દુધમ કરવે, એ પ્રથમ કર્તવ્ય માને છે કેમકે તમાઞ વસ્તુ—ક્રિયાને સમાવનાર જ્ઞાન છે, ને તેથી નવપદ યંત્રમાં તેની ચેાનાનુ` મલ આપને સમજાય છે. સમ્યક્ ચારિત્ર જ્ઞાનનું કુળ વિતી-ત્યાગ છે, જીવતે વસ્તુ સ્વપનું યથાર્થ જ્ઞાન થાય, અને તેના ગુરુ અવગુણ જાણે, પછી ગુણવાળી વસ્તુનો સ્વીકાર અને અવગુણવાળી નુકશાનકારક વસ્તુનો ત્યાગ જો તે ન કરે તો તેનું જાણુંપળું તેને શું ફળ આપે? ક્રોધ, માન, માયા અને લેબ; વ્યા ચાર સાયના સાળ બંદરે થાય છે, તેમાં મુખ્ય ભાગેાવાળા જ ને! ટાય, ઉપશ્ચા અથવા કાય ઉપરામ થાય ત્યારે ચાલું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે, એવું આપણે સમ્યક્ દર્શન ગુણના વર્ણન વખતે શ્રેષ્ઠ ગયા છીએ. આ પ્રકારના કર્મોમાં મેહનીક નામનુ કર્મ છે, તેના બે ભેદમાં ચારિત્રમાંહની નામનુ કર્મ આવે છે, તે તેના ઉત્તર ભેદ પચીશ છે, તે કર્મ જેટલે અરી કમી થાય તેટલે અંશે આત્માને ચારિત્ર ગુણુ પ્રગટ થાય છે. ચારિત્ર ધર્મને અટકાવનાર જે કાય તેના ૧૨ ોદને ક્ષય—ઉપસમ અથવા ક્ષય ઉપસમ થાય તેાજ આ ગુણુ પ્રગટ થાય છે. એના ધારક મુનિ છે, અને તે છઠ્ઠી ગુણુસ્થાનકના અધિકારી છે. કાઈ પણ જીવ એ ગુણુસ્થાનક પ્રાપ્ત ન કરે તો તે મેક્ષપદને અધિકારી થઇ શકે નહિ. એ ગુણ સ્થાનકને “સર્વવિરતી” એવું નામ આપેલુ છે. સર્વસાવધ યોગને ત્યાગ કરનાર મુનિને પાંચ મહાવ્રત ધારણ કરવાં નેઇએ, તેનુ સ્વરૂપ મુનિષદની સબવ્વુતમાં આપણે ઉપર જોઇ ગયા છીએ. મુનિને તે ઉપરાંત સર્વદા રાત્રિભોજનના ત્યાગ હોય. આ પ્રકારના કર્મના નાશ કરવાને ચારિત્રજ શક્તિવાન છે. સર્વસાવધ યોગના ત્યાગ કરનાર મુનિનું છઠ્ઠું ગુણુસ્થાનક છે તેને દુવિસ્ત એવું નામ આપેલુ છે, તે પદ ધારણુ કરવાની શક્તિ સર્વે વને ભેકદમ પ્રાપ્ત થ શકે નહિ, એ વભાવિક છે. કિચિતોડી વિરતી ત્યાગ કરનાર ગૃહસ્થ જીવત ગાવાની ઇવાન કાયના આ બાગાને ક્ષય–ઉપસમ કે ઉપસમ કરે અને થારાક્તિ મૃત ધારણ કરે તે જીવ દેશિવરતી નામનું પાંચમું ગુસ્થાનક પ્રાપ્ત કરવાની અધિકારી થાય છે. ગૃહસ્થ—શ્રાવકના ભારે વ્રતમાંથી પાણ કરવાની શક્તિ પ્રમાણે એકથી માંડીને હાર સુધી ગમે તે વ્રત સભ્યક્ સહિત પાળવા તેણે નિયમ ક્ષેત્રો નેએ, અને તે લે તે પછી તેને દેશવિરતી ચારિત્રવાન એવુ નામ શાસ્ત્રકારોએ આપેલું છે. પાંચમા ગુણસ્થાનક નાણુ કરનાર કરતાં છઠ્ઠું ગુરુસ્થાનક ધારણ કરનાર ચારિત્રવાન મુનિની શુતા અનતગણી વધારે શાસ્ત્રકારોએ માનેલી છે. સમ્યક્ ચારિત્રવાનને સામાન્ય જીવ તે શું પશુ રાન, દેવના અને ઇંદ્ર નમે છે. ઈંદ્ર ધાતાની સન્નામાં મેસતી વખતે હંમેશ વનીગુણ ધારણ કરનારને ૩૩૮

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68