Book Title: Buddhiprabha 1915 02 03 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ ૩૪૬ દેવભા. કલાકે ધનુની પૂબ પખાળ અને દિવસમાં ચાર વખત થાય છે, તેમાં બે વખત તાંબર ને બે વખત દિગંબરે પૂજા કરે છે. દેરાસરના ગોઠી લોકોના ટુંબનું માણસ ૧૨૫ છે. તેઓ જાતના ભાદા છે. તેઓ પ્રભુ પાસે અમર તેમને ખેળામાં જે ચડાવામાં આવે તે તેઓ લેઈ લેતા હતા તેને માટે સંવત ૧૮૬૫ની સાલથી દહેરાસરનું કામકાજ કરવા ચાર માણસ નીમેલાં છે અને પૂજારી એક બ્રાહ્મણ છે. હવે પ્રભુને જે ચરાવામાં આવે તે સધળ ભંડારમાં નાંખવામાં આવે છે અને ગોડી લો કે બાર મહીને રૂ. ૨૫૧ ઉચક આપવાનો ઠરાવ કર્યા છે. વળી જાત્રાળુને જે જે પૈસા આપવાના છે તેની છાલી પાવતી આપવામાં આવે છે અને તે પાવનીમું લખ્યા મુજબ પૈસા નેતાને બતાવી પિતાને હાથે નાંખી દે છે. તીજોરીને તાળુ વાસને લ. કરેલી હોય છે તેની ઉંચા મુખ્ય આગેવાન પારો રહે છે. ત્યારે તીજોરી ભરાય ત્યારે સઘળી આગેવાને એકડા મળી ઉધાડે છે. આ બંદોબસ્ત પણે સારો થલે છે. હવે આ તીર્થનું tત થાય છે , મારા લખવા સંધ શી અાશય રકત તે 'રોચક જણાનું છું જેને ધર્મને મુખ્ય સિદ્ધાંત એવા છે કે રાગદેપના બંધનથી ચાર ગતિમ સંસામ. રખડવું પડે છે. અને રાપ તજવાથી સંસારથી ગુમ થઈ વિતરાગ સિદ્ધ ભગવાન બને છે. આ બન્ને મતાળા તાંબર અને દિકરો માને છે. માટે જે જે ધર્મ કરવાં તે સમભાવથી કરવાં તથા જે રામ નો થાય એવું ન રાખવું અને તે તેવું વર્તન થાય તો જ તે ધર્મકરણી ધર્મમાં ગણાય. સામાયિક, પ્રતિક્રમણ. પભુ પૂજા વિગેરે આવશ્યક ક્રિયા કરતી વખત સમલાય રાખવો એ તથા જેટલી વખત સમભાવ રહે તેટલોજ વખત લેખન છે. તી જવાને અર્થે દર એ છે કે સંસારી કાર્યોમાં રાગ ૧ થવાનાં નિમિત્ત, ઘણાં છે તેથી રાગદેપ થાય છે. એ નિર્વિવાદ છે. માટે ઘરની ઉપાધિ છેડી તો જવાથી સંસાર ઉપાધિ ટળે છે બળી ચિત્તની રણના પ્રભુના ગુરાગની ભક્તિમાં, પ્રભુ ભેટવામાં, પબુ પૂજામાં ન આવશ્યક ક્રિયામાં મન રમે છે, અને તેથી ચિત્ત ઘણી વખત સમભાવમાં રહે છે તેથી ઘણી કમની નિર્જરા થાય પણ જયારે તીર્થ જવાથી રોગ થાય તે. પછી લાભ શું ? શ્રી અંતરિ પ્રાર્થનાથજીની નવા ને પૂજા કરતાં દૂધ ઉત્પન્ન થવાનાં કારણ બને છે અને તે એવા મેટા ઝઘડાઓ કોર્ટોમાં ચરી હારે રૂપીઆ શ્રાવકાના બાર માર્ગ ખર ચાય છે એવા બનાવ થોડા વર્ષ પર બનેલ સર્વને વિદિત હશે. આવા મેટા ઝઘડાઓ તો મોટા મોટા ભેગા થાય ત્યારે બને છે પબુ નાના ઝઘડાઓ તે હંમેશાં બનવાનાં કારણે ઘણું છે તે છે વાચકબંને જવું છું. શ્રી અંતરિક્ષ પ્રભુની પૂરા દિવસમાં ચાર વખત થાય છે. તેમાં બે મત કતાંમ્બર પૂજા કરે છે અને એ વખત દિગંબર પt કરે છે. જ્યારે દિગબર પૂરી કરે છે ત્યારે પઆની અણીઓના ગોદા મારી ચડ્યું કાઢી નાંખે છે અને જયારે તાંબર ન કરે ત્યાર રાળ ઉની અંદખદતી કરી ચમાં ચાંપી દે, તેથી કરીને દિગંબરને બેક થાય એ નિર્વિવાદ છે. તેમજ સુજ્ઞ વેતાંબરને પણ પ્રભુના ચમાં દિવસમાં બે વખત ઉની ખદખદની રાળ ચાંપવાથી શું ખેદ - થાય? અલબત યજ. જ્યારે દિગંબર ભાઈઓ દિવસમાં બે વખત પુન કરવા આવે ત્યારે વેનાંબરને પૂન કરતાં અટકાવી તરતજ ચીમટાના ગોદા મારી ચહ્ય ઉખાડી નાંખે છે તેથી તાંબર ભાઈ.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68