Book Title: Buddhiprabha 1913 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ ला. એવું અધ્યાત્મજ્ઞાનથી જાણવામાં આવે છે ત્યારે સર્વ પ્રાણીઓની દયા કરી શકાય છે. સર્વ જીવોની યતના કરી શકાય છે. ઉત્તમ દશા પ્રગટતાં પોતાનું અશુભ ચિંતવનાર ઉપર પણ વિરભાવ પ્રગટતે નથી. અન્ય દર્શનીએ પણ તેમના મત પ્રમાણે અધ્યાત્મજ્ઞાનને માન આપે છે. જેનો સ્યાદ્વાદની અપેક્ષાએ અધ્યાત્મજ્ઞાનને સ્વીકારે છે. એકાન્ત દૃષ્ટિથી અધ્યાત્મશાસ્ત્રો જે રચાયાં છે તે સમ્યકત્વભાવને ઉત્પન્ન કરવા સમર્થ થતાં નથી. સ્યાદાદદષ્ટિથી રચાયેલાં અને લખાયેલાં અધ્યાત્મશાસ્ત્રથી સમ્યફપણે આત્મતત્ત્વ સમજાય છે અને તેથી વ્યવહાર અને નિશ્ચયનય પ્રમાણે આત્મતત્વનું આરાધન થાય છે. બાહ્યદષ્ટિથી અવલોકતાં જે દુનિયાના પદાર્થો આનન્દમય લાગે છે તેજ પદાર્થો ખરેખર અધ્યાત્મદષ્ટિથી અવલોકતાં નિરસાર લાગે છે. પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ તે અધ્યાત્મ દૃષ્ટિથી અવલોકાય છે. અધ્યાત્મજ્ઞાનથી પિતાના આત્માને મોક્ષમાર્ગ પ્રતિ લઈ શકાય છે. ઉપર પ્રમાણે દર્શાવેલા વિચારો આદિ અનેક શાસ્ત્રીય વિચારોથી અધ્યાત્મજ્ઞાનની આવશ્યક્તા સિદ્ધ થાય છે. શ્રીમદ્ વશેવિજયજી ઉપાધ્યાયના હદયમાંથી નીચે પ્રમાણે અધ્યમકાનની ઉત્તમતાના गा। नाणे छे-अध्यात्मसारे.-- कान्ताधरसुधास्वादा-यूनां यज्जायते सुखं बिन्दुः पार्चेतदध्यात्म-शास्त्रस्वादमुखोदधेः ।। अध्यात्मशास्त्रसंभूत-सन्तोषमुखशालिन: गणयान्तनराजानं न श्रीदं नाऽपिवासवम् ॥१०॥ याकिळाशिक्षिताध्यात्म शास्त्रापाण्डित्यमिच्छति उत्क्षियत्यंगुलीपंगुः सस्वर्दुमफललिप्सयादम्भपर्वतदभोलि सौहार्दीबुधिचन्द्रमाः अध्यात्मशास्त्रमुत्ताल-मोहजालवनानळ:अध्वाधर्मस्यमुस्थास्यात्पापचौरःपलायते अध्यात्पशाखसौराज्ये नस्यात्कश्चिदुपप्लव: येषामध्यात्मशास्त्रार्य-तत्त्वं परिणतं हृदि कषायविषयावेश क्लेशस्तषां न कहिचित् ॥ १४॥ निर्दयः कामचण्डालः पण्डितानपि पीडयेद यदि नाध्यात्मशास्त्रार्थ, बोधयोधकृपाभवेत् विषवल्लिसमा तृष्णा, वर्धमानां मनोवने अध्यात्मशास्त्रदात्रेण छिन्दिन्तिपरमर्षयः

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36