Book Title: Buddhiprabha 1911 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ કે અલબત શક એ ખાત્રીની જેટલી કીંમત નથી કારણ શંકાએ કઈ દિવસ ખાત્રીનું કામ કરી શકે નહિં. ૭૧ જે દેશમાં માત્ર શક ઉપરથી જ કારભાર ચાલતો હોય ત્યાંથી જેમ બને તેમ ઝટ નાસી જવું. હર શંકાશાળતા અને ખાત્રી વચ્ચે ચાર આંગળનું અંતર છે. આ જોઈએ તે ખાત્રી અને કાને સાંભળીએ તે અને વાત વચ્ચે સરચાછે અને જુદાપણાના શક વિશે કહેવાનું કારણ છે. વખતે એમ પણ બને છે કે સાંભળેલી વાત ખોટી પણ હોય છે. ૭૩ તારા સિવાય બીજો કોઈ તારે વિશ્વાસ મુકત માણસ નથી. તારા સિવાય બીજે કાઈ ના મત જાણી જાય તો તારા મત ને ડાહા પણ બન્નેને માટે રવું જોઈએ, વપ્રકિ. ( લેખક, શેઠ. જેશીંગભાઈ પ્રેમાભાઇ કપડવણજ. ) બળને પ્રાપ્ત કરવા શું તમને દા થાય છે, બળને પ્રાપ્ત કરવા સવને ઈચ્છા થાય છે. બાળ એજ મનુષનું જીવન છે. બળ વિનાનો મનુષ્ય શું મનુષ્ય સંસાને પાત્ર છે; શકિત પ્રાપ્ત કરવા માટે પુરૂબજ સર્વ શિરોમણ ગણાય છે. પશુ, પક્ષી, અને જડ પદાર્થના બળનું માપ ગણી શકાય છે પણ મનુષ્યના બળનું માપ શું નીકળી શકે છે ? શું તેને આંકી શકાય તેમ છે? મનુષ્યને જેટલી શક્તિ મેળવવા ઇચ્છા હોય છે તેટલી તે મેળવી શકે તેમ છે. મનુષ્યને માટે આ જગતમાં કશું જ અશક્ય ગણાય નહિં. તે સર્વ કરવા સમર્થ છે. કારણ કે દેવી સત્તા પ્રાપ્ત કરવા તે પ્રથમ અધિકારી છે, મનુષ્ય આગળ દેવી શક્તિઓ વિનંતી કરે છે કે “ તું મને મેળવવા પ્રયત્ન કર અને અમને પ્રકટ કર ” પોતાના બનતા પ્રમાણે શક્તિએ મનુષ્યના અંતરની અંદર પિતાને પ્રકટાવનાર લાને તથા ઈરછાને દર્શાવ્યાંજ કરે છે. જે મનુષ્ય તેની વિનંતી કરવીકારે છે તેને તરતજ શક્તિઓ વરે છે અને તે તેના અનાદર કરનારને દુર્બળતાના પ્રદેશમાં ધકેલી મૂકે છે અને તેથી તેને સદા દુબલતાના પ્રદેશમાં બંધીવાન થઈને રહેવું પડે છે. બળ-પછી દેવી હો કે લૌકિક-પરંતુ તેને મેળવવાને માટે પ્રયત્ન એજ સારભૂત છે અને તે શું અને જાણીતું નથી; પ્રયત્ન થતાં જેમ લોહચુંબકપ્રતિ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46