Book Title: Bharatiya Darshanoni Kaltattva Sambandhi Manyata
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૧૨૬ ] દર્શન અને ચિંતન સમાવેશ થાય છે.? . (૧) વૈશર્ષિક દર્શનના પ્રણેતા કણદ ઋષિએ કાળતત્ત્વને અંગે ચાર સૂત્રો રચ્યાં છે. તેમાં પ્રથમ સૂત્રમાં કાળતત્વને સ્વતંત્ર સ્થાપિત કરવા કેટલાંક લિગે વર્ણવ્યાં છે. તે કહે છે કે અમુક વ્યક્તિ અમુક વ્યક્તિથી જેષ્ઠ છે અગર કનિષ્ઠ છે, તેવી પ્રતીતિનું મુખ્ય કારણ તેમ જ વિવિધ કાર્યોમાં થતી યૌગપઘ, ચિર અને ક્ષિક પ્રતીતિનું મુખ્ય કારણ કઈ તત્વ સ્વતંત્ર હોવું જોઈએ. આ સ્વતંત્ર તત્ત્વ તે કાળ. પછીનાં ત્રણ સૂત્રમાં તે ઋષિ કાળને દ્રવ્યરૂપ માને છે, નિત્ય માને છે, એક માને છે અને સકળ કાર્યોના નિમિત્તકારણ તરીકે ઓળખાવે છે. (૨) ન્યાયદર્શનના પ્રણેતા ગૌતમ ઋષિએ, કણાદ ઋષિની પેઠે પિતાના પંચાધ્યાયી સૂત્રગ્રંથમાં કોઈ પણ સ્થળે કાળતત્ત્વને સિદ્ધ કરવા કે તેનું સ્વરૂપ બતાવવા કાંઈ પણ કહ્યું નથી. તેનું કારણ એ છે કે તે ષિ પિતાના દર્શનમાં પ્રધાનપણે પ્રમાણની જ ચર્ચા કરે છે, અને પ્રમેયની બાબતમાં વૈશેષિકદર્શનને અનુસરે છે, છતાં તેઓએ એક સ્થળે પ્રસંગવશ દિશા અને જોઈએ. પૂર્વમીમાંસા આત્માનું અને સવીકારે છે, પરમાણુ વગેરે જડ દ્રવ્યાને સ્વતંત્ર માને છે અને મોક્ષમાં નયાચિકાની પેઠે બુદ્ધિ વગેરે ગુણોને નાશ અને આનંદને અભાવ માને છે, વાંચે – " मुक्तिस्वरूपम्-किमिदं ? स्वस्थ इति, ये ह्यागमापायिनो धर्मा बुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्कारास्तानपदाय यदस्य स्वं नैनं रूप ज्ञानशक्तिसत्ताद्रव्यत्वादि तस्मिन्नवतिष्ठत इत्यर्थः । यदि तु संसारावस्थायामविद्यमानोऽप्यानन्दो मुक्तावस्थायां जन्यत इत्युच्यते ततो जनिमत्वादनित्यो मोक्षः स्यात् ।" अ. 1. पा. : भधि. . . . રાહીપિwા ઉપર રામકૃષ્ણ પ્રણીત સુષિતકપૂર સિત્તેજિ. ત્યારે વેદાંતદર્શન પ્રધાનપણે એક જ આત્મા અગર બ્રહ્મને વાસ્તવિક સ્વીકારી,ને સિવાયના સકલ પ્રમેને માત્ર માયિક કલ્પ છે, અને મેક્ષમાં અખંડાનંદ માને છે. (૧) બીજા વર્ગમાં સાંખ્ય સાથે યોગને રાખવામાં આવ્યું છે, તે તે સમજાય તેવું છે, કારણ ગદર્શન સર્જાશે સાંખ્યદર્શનના જ પ્રમેય સ્વીકારે છે. તે બને વચ્ચેનો ભેદ ફક્ત ઉપાસનાની અને જ્ઞાનની ગૌણ–પ્રધાનતાને આભારી છે, પણ વેદાંતદર્શન, જે પ્રમેયની બાબતમાં સાંખ્યથી બિલકુલ જુદું પડે છે, તેને સાંખ્યદન સાથે રાખવાનું કારણ એ છે કે આત્મા આદિ પ્રમેચના સ્વરૂપના વિષયમાં તે બન્નેને પ્રબળ મતભેદ છતાં કાળના વિષયમાં તે બન્ને સમાન છે, ૨ “અપરિમન્ના યુરિવર સિરિ જાન દાવ્ય. नित्यत्वे वायुना व्याख्याते ।। ।। तत्त्वं भावेन ॥८॥ नित्येष्वभावादनित्येषु भावा ને તિ રા” વૈરોલિન, . ૨. મા. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9