Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 2
________________ જેન બાલગ્રંથાવલિઃ શ્રેણી બીજીઃ ૪ ભારત-બાહુબલી લે. શ્રી. નાગકુમાર મકાતી] અયોધ્યા નામે નગર છે. રાજા ઋષભદેવ ત્યાં રાજ્ય કરે. ત્યાંના લોકોને ઋષભદેવે બધું શીખવ્યું છે. રાંધવું કેમ ને સીંધવું કેમ; ખાવું કેમ ને પીવું કેમ; ઊઠવું કેમ ને બેસવું કેમ. કામ શીખવ્યું ને કળા શીખવી. રડે એ ધર્મ શીખવ્યો. પછી થયા બધું છોડીને સાધુ. કહેવાયા ભગવાન ઋષભદેવ. ભગવાનને સે પુત્રો. ભરત સૌથી મોટા. બાહુબલી એનાથી નાના. અયોધ્યાની ગાદી ભારતને આપી. તક્ષશિલાનું રાજ સેંડું બાહુબલીને. બીજા ભાઈઓને બીજા દેશ સેંપ્યા. ભારતના રાજ્યમાં બધે આનંદ આનંદ. પ્રજાને કોઈ પીડે નહિ ને કોઈ ખરાબ કામ કરે નહિ. ચાર લંટારાની બીક નહિ. ભરતરાજા ગરીબને બેલી ને દુખિયાને તારણહાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18