Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 17
________________ ૧૬ જૈન બાલગ્રંથાવલિ–૨ રૂપ ! મારું રૂપ કાંઈ નથી!આ ખોટા રૂપમાં હું રાજા થઈને ભાન ભૂલ્ય. ધિક્કાર છે મને! એ તો ઊંડા વિચારમાં ઊતર્યાઃ “આભૂષણે તો આજ છે ને કાલે નથી. શરીર પણ નાશ પામવાનું. એને વળી મેહશે ! | વિચારમાં શરીર ભૂલ્યા ને મન ભૂલ્યા. બધું ભૂલ્યા. ન ભૂલ્યા એક પ્રભુ પ્રભુ સાથે પ્રેમ કર્યો. રૂડે વૈરાગ્ય જાગ્યો. હૈયું પવિત્ર થવા લાગ્યું. ને પૂરું પવિત્ર થતાં પ્રગટ્ય કેવળજ્ઞાન. પહેલાં અધૂરા હતા, હવે પૂરા થયા. એ રાજા ભરતદેવ અને એ રાજા બાહુબલી. વજાથી વધુ કઠોર હતા, પણ ફલની પાંખડી જેવો કમળ થયા. વીર તો હતા પણ મહા-વીર થયા. એવા વીરોની જ જગતને જરૂર છે. મુદ્રક: મુકુન્દકુમાર કે. શાસ્ત્રી ઈલ પ્રિન્ટરી, માણેક શાકમાર્કેટ અમદાવાદ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18