Book Title: Bharat Bahubali Author(s): Jaybhikkhu Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 9
________________ જૈન માલગ્રંથાવલિ-૨ ગયા. ઢીંચણુ સુધી જમીનમાં પેસી ગયા. જેવા તેવા તે। આ ધાથી મરી જ જાય. બાહુબલીને કળ બિહામણી એવી ડાંગ ને માથા ઉપર લગાવી. સજ્જડ એના સાટા. ભરત તા ભોંય ભેગા થઇ ગયા. તમ્મર આવ્યાં. લાલ પીળાં દેખાવા લાગ્યાં. દુનિયા ઊંધી ચતી દેખાવા લાગી. વળી. ફડાક લઈને ઊઠ્યો. લીધી, આકાશમાં ભમાવી મરણુતાલ માર ને શરમના ભાર. ભરત તા આવા બેવડા દુઃખે અર્ધા થઇ ગયા. તેણે ચક્ર હાથમાં લીધું –મહુબલીને વીંધી નાખવા. યુદ્ધમાં એક નિયમ હોય છે. બન્નેની પાસે હાય તે જ હથિયાર વપરાય. ભરતે નિયમ તેાડયો. એ ધમ ભૂલી ગયા. એણે ચક્ર છેાડ્યું. સર સર કરતુ આવ્યું. પણ બાહુબલી હતા સગાભાઈ. સગાભાઈને ચક્ર મારે નહિ. ચક્રતા બાહુબળીની ચારે તરફ આંટા મારવા લાગ્યું. ભરતે અધમ કયા . એવાને જીવતા ન મુકાય. બાહુબલી કહે, ‘મારી નાખુ. એક જ મુકીએ પૂરા કરું.' મુક્કી કરી તૈયાર. હાથ ઊંચા કર્યાં. મારવા જાય છે ત્યાં તે વિચાર આવ્યા : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18