________________
૪
સંપાદક—સ કલિત
ભક્તિ—સ
મારે જન્મ-મરણના જોશ, તે તા તાઢ્યા તેહના દ્વારા 1
મારા પાસેા ન મેલે રાગ,
તમે પ્રભુજી થયા વીતરાગ-સુગુરુ ઘપા
અને માયાએ મૂકયેા પાશી,
હું તા સમકિતથી અધૂરા,
તું તા નિધન અ—વિનાશી ।
તું તે સકલ પદારથે પૂરા-સુર્ણા॰ uku
મારે તા તુહી પ્રભુ ! એક,
હારે મુજ સરીખા અનેક ।
હું' તે। મનથી ન મૂકું માન,
તું તે માન-રહિત ભગવાન–સુજ્ઞા ઘણા મારૂ કીધુ કશુ નવિ થાય, તુ ત મારા મુજરા લેને માની-સુથેા॰ ઘટા
ને કરે છે રાય !
એક કરેા મુજ મહેરબાની,
એકવાર તે નજરે નિરખે,
Jain Education International
તે પ્રભુ ! હું થાઉ' તુમ-સરીખા ।
એ સેવક તુમ સરીખા થાશે,
તે ગુણુ તુમાશ ગાશે-સુણા॰ un
છું. દેવાધિદેવા ।
ભવેાભવ તુમ ચરણની સેવા,
હું સાસુ જુએને સેવક જાણી,
તે માગું
એવી ઉદયરતનની વાણી-સુણા॰ unu
X
For Private & Personal Use Only
www.jainelibrary.org