Book Title: Bhakti Rasa Jharana Part 2
Author(s): Abhaysagar
Publisher: Prachin Shrutrakshak  Samiti Kapadwanj

View full book text
Previous | Next

Page 853
________________ સંપાદક સંકલિત ભકિત–રય પદ્મપ્રભજીને તેર બેટડા-મન, તે તે કરે લીલા-લહેર-મન કા સુપાર્શ્વનાથને સત્તર બેટડા-મના, ચંદ્રપ્રભને અઢાર-મન | સુવિધિનાથને ઓગણીશ બેટ-મન, તે તે કરે લીલા-લહેર-મન કા શીતલનાથજીને બાર બેટડા-મન, શ્રેયાંસજીને નવાણું પુત્ર–મન વાસુપૂજ્યજીને દેય બેટડા, વિમળનાથને નહીં પુત્ર–મન પાર અનંતનાથજીને અઠયાસી બેટડા-મન ધર્મનાથજીને ઓગણસ-મન ! શાન્તિનાથજીને દેઢક્રોડ બેટડા-મનો કુંથુનાથજીને દેઢ કોડ-મન ! અરનાથજીને સવા કોડ બેટડા-મન, કુળમાં જાગતી તમન) ૧૨ મલ્લિનાથ કુંવારા રહ્યા-મન, બાળ બ્રહ્મચારી કહેવાય-મન મુનિસુવ્રતજીને અગીયાર બેટડા-મન નમી-નેમાં બાળકુમાર-મન કા પાર્શ્વનાથને બેટે નહીં-મન, મહાવીર સ્વામીને એક પુત્રી-મન છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864