Book Title: Bhakti Rasa Jharana Part 2
Author(s): Abhaysagar
Publisher: Prachin Shrutrakshak  Samiti Kapadwanj

View full book text
Previous | Next

Page 832
________________ ઝરણાં સ્તવન ચેવીશી ૧૫ મદ સ્થાનના (આઠ પ્રકારાના) ત્યાગે કરીને તે દેવની સમક્ષ આઠ મગ રચા અને જ્ઞાનાગ્નિને વિષે શુભ સંકલ્પ રૂપ કૃષ્ણાગરૂના ધૂપ કરે. ૪ ધમ સન્યાસરૂપી અગ્નિએ કરીને પૂર્વધર્મના ત્યાગ રૂપે લવશેત્તાર કરીને સામર્થ્ય-ચેાગવડે શે।ભતી આરતીની વિધિ કરી. પ અનુભવરૂપી કુરતા માંગલદીપ તે દેવનો આગળ સ્થાપે, ચેગરૂપી નૃત્યને વિષે તત્પર થાએ અને ત્રણ તૌય [ઇંદ્રિય, ચાગ અને કષાયના નિગ્રહરૂપ] વાદ્ય ધ્વનિએ રૂપ સયમવાળા થાઓ. - આ પ્રમાણે ભાવપૂજાને વિષે તત્પર, ઉલ્લાસયુક્ત મનવાળા અને સત્ય ઘંટાનાદ કરનારાઓના મહાય હાયની હથેળીમાં છે. ૭ ભેદ્ય રૂપે આરાધનારૂપ દ્રવ્યપૂજા ગૃહસ્થાને ઉચિત છે અને અભિન્ન આરાધના સ્વરૂપ ભાવપૂજા સાધુએાને હચિત છે. ૮ (૧૪૭૮) શ્રી મહાવીર જિન–સ્તવન (૬૦-૨૪) (૫થા નિહાળું રૂ બીજા જિન તા-એ દેશી) ચરમ-જિલ્ફેસર વિગત સ્વરૂપનું ભાવુ" કેમ સ્વરૂપ ? । સાકારી વિષ્ણુ-ધ્યાન ન સભવે રે, એ અ-વિકાર અ–રૂપ-ચરમ॰ llll! આપ સરૂપે રે આતમમાં રમે રે, તેહના પુર એ ભેદ ! ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864