SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણાં સ્તવન ચેવીશી ૧૫ મદ સ્થાનના (આઠ પ્રકારાના) ત્યાગે કરીને તે દેવની સમક્ષ આઠ મગ રચા અને જ્ઞાનાગ્નિને વિષે શુભ સંકલ્પ રૂપ કૃષ્ણાગરૂના ધૂપ કરે. ૪ ધમ સન્યાસરૂપી અગ્નિએ કરીને પૂર્વધર્મના ત્યાગ રૂપે લવશેત્તાર કરીને સામર્થ્ય-ચેાગવડે શે।ભતી આરતીની વિધિ કરી. પ અનુભવરૂપી કુરતા માંગલદીપ તે દેવનો આગળ સ્થાપે, ચેગરૂપી નૃત્યને વિષે તત્પર થાએ અને ત્રણ તૌય [ઇંદ્રિય, ચાગ અને કષાયના નિગ્રહરૂપ] વાદ્ય ધ્વનિએ રૂપ સયમવાળા થાઓ. - આ પ્રમાણે ભાવપૂજાને વિષે તત્પર, ઉલ્લાસયુક્ત મનવાળા અને સત્ય ઘંટાનાદ કરનારાઓના મહાય હાયની હથેળીમાં છે. ૭ ભેદ્ય રૂપે આરાધનારૂપ દ્રવ્યપૂજા ગૃહસ્થાને ઉચિત છે અને અભિન્ન આરાધના સ્વરૂપ ભાવપૂજા સાધુએાને હચિત છે. ૮ (૧૪૭૮) શ્રી મહાવીર જિન–સ્તવન (૬૦-૨૪) (૫થા નિહાળું રૂ બીજા જિન તા-એ દેશી) ચરમ-જિલ્ફેસર વિગત સ્વરૂપનું ભાવુ" કેમ સ્વરૂપ ? । સાકારી વિષ્ણુ-ધ્યાન ન સભવે રે, એ અ-વિકાર અ–રૂપ-ચરમ॰ llll! આપ સરૂપે રે આતમમાં રમે રે, તેહના પુર એ ભેદ ! ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy