Book Title: Bhaktamar
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 186
________________ २५. बुद्धस्त्वमेव बिबुधार्चितबुद्धिबोधात् त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् । धाताऽसि धीर ! शिवमार्गविघेर् ग्धिानात् व्यक्तं त्वमेव भगवान् ! पुरुषोत्तमोऽसि ।। દેવો દ્વારા અર્ચિતપ્રભુ! કેવળજ્ઞાન થકી સમગ્ર વસ્તુઓના જ્ઞાતા છો તેથી આપ જ બુદ્ધ છો. ત્રણેય લોકમાં સુખ અને કલ્યાણ કરનારાછોતેથી આપજશંકરછો. હે ધીર ! મોક્ષ-માર્ગની વિધિનું વિધાન કરનારા છો તેથી આપ જ વિધાતા છો. ભગવન્! આપ જન-જનના હૃદયમાં વ્યાપ્ત થઈ રહ્યા છો તેથી આપ જ વિષ્ણુ છો. ર૬. નમરિમુવાર્તિહરીચ નાથ ! ___तुभ्यं नमः क्षितितलामलभूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ।। હેનાથ!આપત્રણે લોકની પીડાનું હરણ કરો છો, તેથીઆપનેવંદન. આપ પૃથ્વીતલના અમલ અલંકાર છો, તેથી આપને વંદન. હે જિન ! આપ સંસાર-સમુદ્રનું શોષણ કરનારા છો - સમસ્યાઓમાંથી મુક્તિ અપાવનાર છો. તેથી આપને વંદન. 1 २७. को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषैस् વં સંશ્રિતો નિરાશતા મનીશ ! दोषैरुपात्तविविधाश्रयजातगर्वैः । स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥ હે મુનીશ ! આપ સર્વથા દોષમુક્ત છો, એમાં શું આશ્ચર્ય છે ? કારણ કે જગતના સર્વે ગુણોએ આપને પોતાનો આશ્રય બનાવ્યો છે. હવે દોષોને આપની અંદર પ્રવેશવા માટે કોઈ અવકાશ નથી રહ્યો. દોષોને બીજાને ત્યાં આશ્રય મળી ગયો, આ ગર્વથી અહંકારી બનેલા દોષોએ આપને સ્વપ્નાન્સરમાં પણ નથી જોયા. ૧૮૪ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ શ | પર રેડી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194