________________
२५. बुद्धस्त्वमेव बिबुधार्चितबुद्धिबोधात्
त्वं शंकरोऽसि भुवनत्रयशंकरत्वात् । धाताऽसि धीर ! शिवमार्गविघेर् ग्धिानात्
व्यक्तं त्वमेव भगवान् ! पुरुषोत्तमोऽसि ।। દેવો દ્વારા અર્ચિતપ્રભુ! કેવળજ્ઞાન થકી સમગ્ર વસ્તુઓના જ્ઞાતા છો તેથી આપ જ બુદ્ધ છો. ત્રણેય લોકમાં સુખ અને કલ્યાણ કરનારાછોતેથી આપજશંકરછો. હે ધીર ! મોક્ષ-માર્ગની વિધિનું વિધાન કરનારા છો તેથી આપ જ વિધાતા છો.
ભગવન્! આપ જન-જનના હૃદયમાં વ્યાપ્ત થઈ રહ્યા છો તેથી આપ જ વિષ્ણુ છો.
ર૬. નમરિમુવાર્તિહરીચ નાથ !
___तुभ्यं नमः क्षितितलामलभूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय
तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ।। હેનાથ!આપત્રણે લોકની પીડાનું હરણ કરો છો, તેથીઆપનેવંદન. આપ પૃથ્વીતલના અમલ અલંકાર છો, તેથી આપને વંદન. હે જિન ! આપ સંસાર-સમુદ્રનું શોષણ કરનારા છો - સમસ્યાઓમાંથી મુક્તિ અપાવનાર છો. તેથી આપને વંદન. 1
२७. को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषैस्
વં સંશ્રિતો નિરાશતા મનીશ ! दोषैरुपात्तविविधाश्रयजातगर्वैः ।
स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥ હે મુનીશ ! આપ સર્વથા દોષમુક્ત છો, એમાં શું આશ્ચર્ય છે ? કારણ કે જગતના સર્વે ગુણોએ આપને પોતાનો આશ્રય બનાવ્યો છે. હવે દોષોને આપની અંદર પ્રવેશવા માટે કોઈ અવકાશ નથી રહ્યો. દોષોને બીજાને ત્યાં આશ્રય મળી ગયો, આ ગર્વથી અહંકારી
બનેલા દોષોએ આપને સ્વપ્નાન્સરમાં પણ નથી જોયા. ૧૮૪ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ શ
| પર રેડી
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org