Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --||||||T શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું સાહિત્ય એટલે ' 100000 એને હિંદુ પણુ વાંચી શકે, જૈન પણ વાંચી શકે અને મુસ્લિમ પણ વાંચી શકે. સૌને સરખું ઉપચાગી થઇ પડે એવું એ કાવ્ય સાર્હહત્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીને આપણા ભક્ત અને જ્ઞાની કવિઆની હારમાં મૂકી દે એવુ છે. —મી રમણલાલ વ. દેસાઇ પ્રગતિની પરાકાષ્ઠાસમું એ જીવન માત્ર મે પચ્ચીસીનું જ જીવન ! એ જ જીવનવસંત ! એકમાં માનવ બન્યા, ખીજામાં મહાન ! પણ કેટલી તરખતર કરી મૂકે તેવી સુવાસ ! એ યાગિત્વ, એ સાધુત્વ, એ કવિત્વ, એ વકતૃત્વ, એ માત્મપ્રેમ, એ મસ્તી, એ દિલદિલાવરી અનેાખી હતી. કવિ, તત્ત્વજ્ઞ, વક્તા, લેખક, વિદ્વાન, ચેાગી, અવધૂત, એકલવીર, એમ અનેક સરિતાના સંગમ એ બુદ્ધિ-અધિ માં (બુદ્ધિ-સાગરમાં) થતા જેવાય છે. —જયભિખ્ખુ'' For Private And Personal Use Only ::::::::::]:::::::

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 258