Book Title: Atama Zankhe Chutkaro
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 330
________________ રોષ કરું ક્યાં ? તોષ ક્યાં ? ધરું ભાવ મધ્યસ્થ. મૂઢ બહિર્ ત્યાગે-ગ્રહે, જ્ઞાની અંતરમાંય; નિષ્ઠિતાત્મને ગ્રહણ કે ત્યાગ ન અંતર્બાહ્ય. જોડે મન સહ આત્મને, વચ-તનકૃત વ્યવહારને દેહાતમધી જગતમાં કરે તિ વિશ્વાસ; નિજમાં આતમદૃષ્ટિને ક્યમ રતિ ? ક્યમ વિશ્વાસ ? આત્મજ્ઞાન વણ કાર્ય કંઈ મનમાં ચિર નહિ હોય; કારણવશ કંઈ પણ કરે ત્યાં બુધ તત્પર નોય. ઇન્દ્રિર્દશ્ય તે મુજ નહીં, ઇન્દ્રિય કરી નિરુદ્ધ, અંતર્ જોતાં સૌખ્યમય શ્રેષ્ઠ જ્યોતિ મુજ રૂપ. પ્રારંભે સુખ બાહ્યમાં દુઃખ ભાસે નિજમાંય; ભાવિતાત્મને દુઃખ બહિર્, સુખ નિજ આતમમાંય. તત્પર થઈ તે ઇચ્છવું, કથન-પૃચ્છના એ જ; જેથી અવિદ્યા નષ્ટ થઈ, પ્રગટે વિદ્યાતેજ. વચ-કાયે જીવ માનતો, તત્ત્વ પૃથક્ છે તેમનું ઇન્દ્રિયવિષયે જીવને વચ-તનથી કરી મુક્ત; છોડે મનથી સુજ્ઞ. વચ-તનમાં જે ભ્રાન્ત; જાણે જીવ નિર્ભ્રાન્ત. ક્ષેમસ્વરૂપ; ત્યાં મૂ. ચિરકાળ; મૂઢ યોનિમહીં સૂતાં સૂતાં જાગી તન-ભાર્યાદિમાં કરે ‘હું-મુજ’અધ્યાસ. કાંઈ ન છતાં અવિદ્યાભાવથી રમણ કરે તમોગ્રસ્ત સમાધિશતક Jain Education International આત્મતત્ત્વમાં સ્થિત થઈ નિત્ય દેખવું એમ, મુજ તન તે મુજ આત્મ નહિ, પર તનનું પણ તેમ. For Private & Personal Use Only ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ ૫૨ ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૩૧૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348