Book Title: Arhat Darshan Dipika
Author(s): Mangalvijay, Hiralal R Kapadia
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ શ્રીરસિક-ચન્દ્રિકા-સ્મરણ સામાન્ય સ્થિતિ હોવા છતાં એમ.એ. ( M. A ) સુધીને મને ઉચ્ચ અભ્યાસ કરાવવા જેમણે આર્થિક આપત્તિ સાનંદ નીભાવી લીધી, મારામાં જ્ઞાનતિ પ્રકટાવવા માટે પોતાના દેહની દીવેટ બનાવતાં જેમને જરા પણ ક્ષોભ ન થા, મારા જીવનને નૈતિક અને ધાર્મિક સંસ્કારથી સંસ્કારિત કરવું એ જ જેમનું જીવનસૂત્ર હતું, કંકમાં હું મનુષ્યભવ સાર્થક કરી શકું એ જેમની સદા ઉત્કટ ભાવના હતી તે તીર્થસ્વરૂપી, પુણ્યશ્લેક, સુગ્રહીતનામધેય માતાપિતાના અપ્રતિમ ઉપકારના સ્મરણ-ચિરૂપે હું તેમના અમર આત્માને સવિનય પ્રણામ કરું છું અને આ શુદ્ધ કૃતિની યોજના દ્વારા મેં જે પુણ્ય પ્રાપ્ત કર્યું હોય તે તેમણે મારે માટે સેવેલ સુયોગ્ય પરિશ્રમનું યત્કિંચિત્ ફળ છે એમ સૂચવતે વિરમું છું. પ્રાચ્ય-વિદ્યા-સંશોધન-મંદિર પુણ્યપતન આષાઢ કૃષ્ણ એકાદશી વીર સંવત્ ર૪૫૭ વાત્સલ્યભાજન શિશુ હીરાલાલ રસિકદાસ કાપડિયા. ૧ પિતા-રસિકદાસ; માતા-ચંદા (ચંદ્રિકા )ગારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 1296