________________
આચાર્યદેવશ્રીએ જેમ શાસ્ત્રીય સંગીતમાં સ્તવનની રચના વિગ્ય શૈલીયે કરી છે તે રીતે આ સ્તવનની રચના બાલ ભાગ્ય શૈલીયે કરી છે. પ્રયત્ન આવકાર્ય છે.
વર્ષ : ૧૯ : અં. ૧૧ : કલ્યાણપ્રકાશન મંદિર– વઢવાણ શહેર.
૩ શ્રી દશવૈકાલિક સૂત્ર–સં. પૂ પન્યાસજી મ. શ્રી ભદ્રકવિજયજી ગણિ.
પૂ. શ્રુતકેવલી આચાર્ય ભગવાન શ્રી શય્યભવસૂરિજી મહારાજ પ્રણીત શ્રી દશવૈકાલિક સૂત્ર, શબ્દાર્થ, ભાવાર્થ, સંસ્કૃત છાયા સહિત આ પ્રકાશનમાં પ્રસિદ્ધ થયેલ છે. સળંગ છીંટનું પાકું બાઈન્ડીંગ અને છાઈકામ સ્વસ્થ છે. સંપાદકશ્રીને પરિશ્રમ સારે છે. અભ્યાસક તથા ખપી આત્માઓને પ્રસ્તુત પ્રકાશન ઉપયોગી છે.
વર્ષ ૧૬ : સં. ૧૨ : કલ્યાણપ્રકાશન મંદિર વઢવાણ શહેર,
૪ ડગલે પગલેનિધાન–લેપૂ આ શ્રી વિજયભુવનતિલકસૂરિજી મ.
અક્ષયનિધિ ઉપર બેધક વાર્તા સરલ શિલીયે રમ્ય ભાષામાં અહીં પ્રસિદ્ધ થઈ છે. અક્ષયનિધિ તપની વિધિ સાથે મૂકી છે. અક્ષયનિધિ તપ કરનારાઓને આ પ્રકાશન ઉપગી છે..