Book Title: Anand Kavya Mahodadhi Part 7
Author(s): Sampatvijay, Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
મહેદધિ મ. છ ચાર પ્રત્યેક બુધ પાઈ. ૯૯
તૂ દસદષ્ટાંતે જાણુ એ મનુષ્યતણે ભવ દેહલો. મે૦ ૪૦ જે એણે ભોં કીજે પુણ્ય, તો પરભવ સુખ સોહલ; મેટ તું પનરે કરમાદાન વિલિ પાઉ અઠારે પરહેજે. મેં તું સુકૃતકિયા અનુદ તૂ દુકુતકીયા પરહા કરે. મે પામે થારે મારગ છે અતિક્ટર તૂ સંબલ સાથે ઘાલજે. મેટ થારે પઘપગ ચેરને ધાડ તૂ તેહથકી સંભાલજે. મે૬ મે તૂ પરગ્રહ આરંભ પાપ તૂ ત્રિવિઘ ત્રિવિધ કરી પરહરે, મેવ તેની અંત અવસ્થા એહ તું ધરમે દઢકરજે હીયે તું સરદ હજે મનસુદ્ધતિ નેચઉવિહાર અણુસણદી,મે. એક સાચે શ્રીજિન ધર્મ થારે અવર સહ અસ્થિર છે, મે. તે મરનતણે ડરે માન તું ઈ જગત કુણ અમર છે .મે. તું સરખું કરે રચાર અરિહંત સિદ્ધ સુસાધુજે મેરુ વલિ કેવલિભાખત ધમ એ શ્યારે આરાધજે. ૯૦ તું ધ્યાન ધરે નવકાર જિમ કાજ સરે પ્રિયુ તાહરે. મેં એ સંસાર અસાર તું મેહ મ કરજે મારે. મે૧૦ મે ઈમ મયણરેહા ઉપદેશ તે સાચે સગલે સરદહ્યો. તવ જુગબાહ સુભધ્યાન ચવાને સ્વરગે ગ. મ. ૧૧૦
એ સાતમી ઢાલ રસાલ જુગબાહુ સરણ તણી, મો. ગણિ સમયસુંદર કહે એમ હવે મયણરેહા વાત છે ઘણી મે ૧૨.
પિતા મરણ જાણ કરી ચંદસ કરે પુકાર,
આંખે બિહુ આંસૂ ઝરે કરે વિલાપ અપાર (૧) ભય. (૨) જુવરાજ. (૩) તે કાલ કરી પરભવ લહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668