Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Kheemvijay
Publisher: Mehta Family Trust

View full book text
Previous | Next

Page 270
________________ સ્મરણ અ અકસ્મ(શ્રીવત્વપૂર્ણ ॥ अथ नवम् व्याख्यानम्॥ હવે સામાચારીરૂપ ત્રીજી વાચના કહે છે, તેમાં પહેલાં પર્યુષણ ક્યારે કરવાં? તે સૂત્રકાર મહારાજા કહે છે तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं पज्जोसवेइ । से केणटेणं भंते! एवं वुच्चइ- समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासं પોસવે? છા ૧૫ (તે વાને તેvi સમi ) તે કાળ અને તે સમયને વિષે (સમ0 માવં મહાવીર) શ્રમણ ભગવાન્ શ્રી મહાવીરે (વાસાઈ સવસાણમાને વિવો ) અસાઢી ચોમાસાથી આરંભીને વર્ષાકાળના એક માસ અને વીશ દિવસ ગયા બાદ (વાસાવાસં પનોવે) ચાતુર્માસમાં પર્યુષણ કયાં હતાં. શિષ્ય પૂછે છે કે- ( મંત! વં વU-) હે ભગવન્! આપ એ શા કારણથી કહો છો કે- (સમ માવં મહાવીરે) શ્રમણ ભગવાન્ શ્રી મહાવીરે (વાસા વીસમા વિવંતે) વર્ષાકાળના એક માસ અને વીશ દિવસ ગયા બાદ (વીસાવાસંઘનોસવે ?) ચાતુર્માસમાં પર્યુષણ કયાં હતાં. ?.૧. નગોળં પાણvi ગારીય //રારંડિયાડું, પિયાડું, છનાડું, નિત્તારૂં, ગુત્તારૂં, પાડું, મારું, संपधूमियाई, खाओदगाई, खायनिद्धमणाई अप्पणो अट्ठाए कडाई, परिभुत्ताइं परिणामियाइं भवन्ति, से तेणटेणं एवं बुच्चइ-समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइक्वंते वासावासं पञोसवेइ ॥९२॥ ગુરુમહારાજ ઉત્તર આપે છે કે- (પોujપાણUT TRીયof IRT$pfકવાડું) હે આર્ય!પ્રાયઃ કરીને તે વખતે ગૃહસ્થોનાં ઘર વાયરો, બાકોટ વિગેરેના નિવારણ માટે સાદડી વડે બાંધી લીધાં હોય, (defપવાડું) ચૂનો, ખડી વિગેરે વડે સફેદ કર્યા હોય, (૭નાડું) ઘાસ વિગેરેથી ઢાંકી દીધાં હોય, (fજરાડું) છાણ વિગેરેથી લોપ્યાં હોય, (ગુરૂાડું) વાડ, બારણાં વિગેરેથી રક્ષિત કર્યા હોય, (૫૬) ઉંચી-નીચી જમીનને ખોદી સપાટ બનાવ્યાં હોય, (મgs) પાષાણના કટકથી ઘસીને લીસાં કરેલાં હોય, (સંપઘૂમવાડું) સુગંધી માટે ધૂપ વડે વાસિત કર્યો હોય, (૨વાઝોડું) ઉપરના પ્રદેશનું જળ જવા માટે પરનાળરૂપ જળ જવાના માર્ગવાળાં કરેલાં હોય, (વનમUTI$) અને ઘરનું તથા ફળિયા વિગેરેનું જળ બહાર નીકળી જવા માટે ખાળો ખોદાવીને તૈયાર રાખેલાં હોય.(અપ્પણ મદાર S$) આવા પ્રકારનાં ઘર ગૃહસ્થોએ પોતાના માટે તૈયાર કરી રાખ્યાં હોય, (સ્મિતારું પરિણામવાડું મવન્તિ) વળી તેવા તૈયાર કરેલાં ઘર ગૃહસ્થોએ વાપર્યા હોય, અને અચિત્ત કરેલાં હોય છે, જે તેનાં વં ) તે કારણથી હે શિષ્ય એવી રીતે કહીએ છીએ કે- (સમી માવંમહાવીર) શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરે (વાસા સવીતાણમાને વિવવંતે) વર્ષાકાળના એક માસ અને વીશ દિવસ ગયા બાદ (વાસાવી સંપઝોસવે) ચાતુર્માસમાં પર્યુષણ કર્યા હતાં. એટલે શ્રી મહાવીર પ્રભુની જેમ સાધુઓએ વર્ષાકાળના એક માસ અને વીશ દિવસ ગયા બાદ પર્યુષણ કરવાં, અને તે વખતે સાધુએ ચોમાસાના બાકીના કાળમાં રહેવાનું ગૃહસ્થને કહેવું, જેથી પૂર્વે કહેલા આરંભના નિમિત્ત મુનિ ન થાય. ૨. जहाणं समणे भगवं महावीरे वासाणं सवीसइराए मासे विइक्कंते वासावासंपन्नोसवेइ, तहाणंगणहरा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304