Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Kheemvijay
Publisher: Mehta Family Trust

View full book text
Previous | Next

Page 301
________________ श्रीकल्पसूत्रम् ઉપાશ્રયે ન આવ્યા હોય તો (તામેવવિસિં વા અણુવિસિં વા સમળા માવંતો પડિપન્તિ) ઉપાશ્રયમાં રહેલાં શ્રમણ ભગવંતો તે જ દિશામાં અથવા વિદિશામાં જઇ તેની શોધ કરે, અને ઉપાશ્રયે લાવીને તેની સા૨વા૨ કરે. પણ જો ઉપાશ્રયમાં રહેલા સાધુઓને કહ્યા વિના ગયા હોય તો તેઓ ક્યાં શોધ કરે? માટે બીજા સાધુઓને કહીને ભાતપાણી માટે જવું (૨૬) .૬૧. આવવુ वासावासं पजोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा जाव चत्तारि पंच पोयणाई गंतुं डिनियत्ता | अंतराविय से कप्पइ वत्थए, नो से कप्पइ तं रयणिं तत्थेव उवायणावित्त (२७) । ९ ।६२ ॥ (वासावासं पज्जोसवियाणं कप्पर निग्गंथाण वा निग्गंथीण वा जाव चत्तारि पंच जोयणाइं गंतुं पडिनियत्तए) ચોમાસું લાસાઓનવર્ષાક્ત્વઔષધ વૈદ્યાદિમાટેઅથવા કોઇગ્લાનસાધુનીસારવારમાટેઉપાશ્રયથીચારઅથવાપચયોજનસુધીજવું ( બંતા વિ ય શે પ્પફ વળ્ય) કામ પતી ગયા પછી પાછા આવતાં કદાચ પોતાના સ્થાન સુધી પહોંચવાનો અશક્ત હોય તો તેને પાછા આવતાં વચમાં પણ રહેવું કલ્પે; કેમકે ત્યાં ન રોકાતાં યથાશક્તિ ચાલવાથી વીર્યાચારનું આરાધન થાય, ( નો સે Üમાં તા ત્યાં તઘેવ વાઘળાવિત્ત) પરંતુ ઔષધ-વૈદ્યાદિ જે કામ માટે જ્યાં ગયા હોય તે કામ જે દિવસે પતી ગયું હોય, તે દિવસની રાત્રિ તે સાધુને ત્યાં જ ઉલ્લંઘવી કલ્પે નહિ. તાત્પર્ય કે- જે કામ માટે જે સ્થલે સાધુ ગયા હોય તેણે તે કાર્ય પતી જતાં, પોતાને સ્થાને આવવા માટે ત્યાંથી જલ્દી બહાર નીકળી જવું. (૨૭) . ૬૨. इच्चेयं संवच्छरियं थेरकप्पं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातचं सम्मं काएण फासित्ता, पालित्ता, सोभित्ता, तीरित्ता, किट्टित्ता, आगहित्ता, आणाए अणुपालित्ता अत्थेगइया समणा निग्गंथा तेणेव भवग्गहणेणं सिज्झन्ति, बुज्झन्ति मुच्चन्ति परिणिव्वइन्ति सव्वदुक्खाणमंतं करेन्ति अत्थेगइया दुच्चेण भवग्गणं सिज्झन्ति पाव अंतं करेन्ति । अत्थेगइया तच्चेणं भवग्गहणेणं जाव अंतं करेन्ति । सत्त-ऽट्ठ ભવાદળારૂં મુળ નામત્તિ (૨૮) | ૧૫ ૬૩ ।। (રૂવ્વયં સંવમાં તે વપ્નું) એ પ્રમાણે પૂર્વે દેખાડેલા 'સાંવત્સરિક સ્થવિરકલ્પને (અનુત્ત બાવÍ) સૂત્ર મુજબ, કલ્પ પ્રમાણે, (86ામમાં અહાતત્ત્વ) જ્ઞાનદર્શન અને ચારિત્રરૂપ માર્ગ મુજબ, તથા જેવી રીતે ભગવંતે સત્ય ઉપદેશેલ છે તે જ પ્રમાણે (મમાં ગણસિત્તા) સમ્યકપ્રકારે કાય વચન અને મન વડે સેવીને (પાલિત્તા, ઓમિત્તા) વળી તે સ્થવિકલ્પને પાલીને એટલે અતિચારથી તેનું રક્ષણ કરીને, વિધિપૂર્વક ક૨વા વડે શોભાવીને, (તીમત્તા, વિધૃિત્તા) યાવજ્જીવ આરાધવા વડે તેને પાર પહોંચાડીને, બીજાઓને તેનો ઉપદેશ આપીને (ઽહિત્તા) યથોક્ત કરવાથી આરાધીને, ( બાળા અનુપાલિત્તા) અને તે સ્થવિકલ્પને જેવી રીતે બીજાઓએ પહેલા પાળ્યો છે તેવી રીતે જિનેશ્વરની આજ્ઞા મુજબ પોતે પણ પાછળ પાલીને, (બોળવા સમળા નિાંવા તેવ મવગ્નહોળ સિાન્તિ) એવા કેટલાક શ્રમણ નિગ્રન્થો હોય છે કે જેઓ તે સ્થવિર કલ્પના અત્યુત્તમ પાલન વડે તે જ ભવમાં સિદ્ધ એટલે કૃતાર્થ થાય છે, ( વુાન્તિ) કેવલજ્ઞાન રૂપ બોધ પામે છે, (મુળ્વન્તિ) કર્મરૂપ પાંજરાથી મુક્ત થાય છે, (પરિ—િવ્વજ્ઞન્તિ) સમગ્ર સંતાપ રહિત થાય છે (સવ્વવુવાવાળમંતં રેન્તિ) અને શરીર તથા મન સંબંધી સર્વ ૧. ચોમાસા સંબંધી. ૨. સ્થવિરકલ્પી સાધુ-સાધ્વીઓ આચારને. ૩. જેમ સૂત્રમાં કહ્યું છે તે મુજબ પરંતુ સૂત્રથી વિરુદ્ધ નહિ. ૪. જે પ્રમાણે અહીં કહ્યું છે તે પ્રમાણે કરવું એ કલ્પ એટલે આચાર છે, અન્યથા વર્તવું એ અકલ્પ એટલે અનાચાર છે, તેથી અહીં કહેલા કલ્પ પ્રમાણે. ૫. મૂળસૂત્રમાં કાય શબ્દ લખેલ છે, ઉપલક્ષણથી વચન અને મન સમજવાં. 292 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304