Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Kheemvijay
Publisher: Mehta Family Trust

View full book text
Previous | Next

Page 282
________________ HEHEREHRARH(श्रीकल्पसूत्रम्- HEIREEHERS कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा (१२) ॥९।३०॥ (वासावासं पज्जोसविास्स पाणिपडिग्गहियस्स भिक्रवुस्स) योमासु २३८॥ ४२५ात्री सेवा नियहि साधुने (पं किंचि कणगफुसियामित्तं पि निवडइ) is सेश ५९॥ ४॥नी धुम्भसमात्र ५९॥ ५डे, (, नो से कप्पइ गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्रवमित्तए वा पविसित्तए वा) तोते साधुने गृहस्थ ने धे२ माडा 3 4 माटे નીકળવું કે પેસવું કહ્યું નહિ. (૧૨) . ૩૦. કરપાત્રીનો વિધિ કહ્યો, હવે પાત્રધારીનો વિધિ કહે છે वासावासं पनोसवियस्स पडिग्गहधारिस्स भिक्खुस्स नो कप्प वग्धारियवुट्टिकायंसि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा। कप्पइ से अप्पबुट्टिकायंसि संतरुत्तरंसि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्खमित्तए वा पविसित्तए वा (ग्रन्थाग्रं ११००) ॥ ९॥३१॥ (वासावासं पज्जोसविस्स पडिग्गहधारिस्स भिक्रवुस्स) योमासु २३८॥ पात्रधारी सेवा स्थविर अल्पि साधुने (नो कप्पइ वग्धारियट्टिकायंसि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्रवमित्तए पविसित्तए वा) अपंड ધારાએ વરસાદ વરસતો હોય, ત્યારે, એટલે કપડાને ભેદી શરીરને ભીંજાવી નાખે એવો વરસાદ વરસતો હોય, ત્યારે ગૃહસ્થને ઘેર ભાત-પાણી માટે નીકળવું કે પેસવું કહ્યું નહિ. હવે તપસ્વી ગ્લાન કે સુધા સહન કરી શકે એવા સાધુને भाटे अ५६ - (कप्पइ से अप्पवुट्ठिकार्यसि संतरंसि गाहावइकुलं भत्ताए वा पाणाए वा निक्वमित्तए वा पविसित्ताए वा ) थोडी १२सा १२सतो होय, त्यारे ते पात्रधारी साधुने ६६२ सूतरनु अने ७५२ ननु ७५९ से બેથી બરાબર કપડુએબથીબરાબરષ્ટિથઈનેગૃહસ્થને ધરભાત-પાણી માટેનીકળવુંકેપેસવુંલ્પ છે. ૩૧. वासावासं पञोसवियस्स निग्गंथस्स निग्गंथीए वा गाहावइकुलं पिंडवायपडिवाए अणुप्पविदुस्स निगिज्झिय निगिज्झिय बुट्ठिकाए निवइजा, कप्पइ से अहे आरामंसि वा अहे उवस्सयंसि वा अहे वियडगिहंसि वा अहे रुक्खमूलंसि वा उवागच्छित्ताए ॥ ९।३२॥ (वासावासं पज्जोसवियरस निग्गंधस्स निगंथीए वा गाहावइकुलं पिंडवायपडिवाए अणुप्पविट्ठस्स) मिक्ष લાભની પ્રતિજ્ઞા વડે એટલે “અહીં ભિક્ષા મલશે” એવી બુદ્ધિથી ગૃહસ્થને ઘેર ગોચરી ગયેલા એવા ચોમાસું રહેલા साधुने अथवा साध्वीने (निगिझिय निगिज्झियवुट्ठिकाए निवइज्जा) २४ी २जीने वृष्टियतो ५3; (कप्पइसे अहे आरामंसि वा, अहे उवस्सासि वा, अहे विटडगिहंसि वा, अहे रुक्रवमूलंसिवा उवागछित्तए) ते साधुने पायानीथे, ઉપાશ્રય નીચે, તેનો અભાવ હોય તો વિકટગૃહ એટલે જ્યાં ગામના લોકો એકઠા થઈ બેસતા હોય તે માંડવા નીચે, અથવા વૃક્ષના મૂળ નીચે આવવું કલ્પ છે. ૩૨. तत्थ से पुवागमणेणं पुवाउत्ते चाउलोदणे, पच्छाउत्तेभिलिंगसूवे :कप्पइ से चाउलोदणे पडिगाहित्तए, नो से कप्पइ भिलिंगसूवे पडिगाहित्तए ॥9॥३३॥ (तत्थ से पुव्वागमणेणं) तेमi-मisi विषे, मायाम अथवा वृक्षाहनीये ते साधुना माव्या पडेल (पुव्वाउत्ते चाउलोदणे) ही मात पूर्वायुति होय, अटले साधुन आव्या पडेल ४ स्थो पोताने भाटेमात ૧. ઊનનું ન હોય તો ઊંટના વાળનું, તે ન હો તો પણ તૃણનું, તે ન હોય તો સૂતરનું કપડું સમજવું. વળી તાળપત્ર અથવા પલાશના છત્ર વડે આચ્છાદિત થઇ ભિક્ષા માટે જાય. ૨. પિંડપાત એટલે ભિક્ષાનો લાભ. ૩. જેની સાથે આહાર-પાણીનો વ્યવહાર હોય તે સાંભોગિક સાધુઓના ઉપાશ્રયે અથવા તેથી બીજા એટલે અસાંભોગિક એવા સાધુઓના ઉપાશ્રય. ૪. ચોરા-ચોતરા વિગેરેને વિષે. SHE65-66-HS-E-E-RI-HS-SE-H-H-H273DHI- HS-BHASEENAKSHES Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304