Book Title: Agam 23 Upang 12 Vrashnidasha Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ક્રમ
૧
૨
૩
૪
૫
૭
८
2
૧૦
૧૧ ૧૨–૧૩
× ૨ ૦
૧૫
૧૬
૧૭
૧૮
૨૧–૨૮
૨૯-૩૨
૩૨ અસ્વાધ્યાય
શાસ્ત્રના મૂળપાઠ સંબંધી
વિષય
આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય] અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય] આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય કરા પડે
ધુમ્મસ
આકાશ ધૂળ–રજથી આચ્છાદિત થાય ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ [ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ–મૂત્રની દુર્ગંધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય] ચંદ્રગ્રહણ—ખંડ/પૂર્ણ સૂર્યગ્રહણ-ખંડ/પૂર્ણ
રાજાનું અવસાન થાય તે નગરીમાં યુદ્ધસ્થાનની નિકટ
ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર ચાર મહોત્સવ–ચાર પ્રતિપદા
અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને ત્યાર પછીની એકમ
સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ.
અસ્વાધ્યાય કાલ
46
એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી બે પ્રહર એક પ્રહર
આઠ પ્રહર
એક પ્રહર
જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી
૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી
જ્યાં સુધી રહે ત્યાં સુધી
૮/૧૨ પ્રહર
૧૨/૧૬ પ્રહર
નવા રાજા થાય ત્યાં સુધી
યુદ્ધ ચાલે ત્યાં સુધી
જ્યાં સુધી હોય ત્યાં સુધી
સંપૂર્ણ દિવસ–રાત્રિ એક મુહૂર્ત
[નોંધ :– પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.]