Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02
Author(s): Bechardas Doshi, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઋણસ્વીકાર જૈન આગમ ગ્રંથોના સંશોધન-સંપાદન અને પ્રકાશનના કાર્યમાં વેગ આપવાના ઉદ્દેશથી, વિ. સં. ૨૦૦૧ ની સાલમાં પાટણ (ઉ. ગુ.) માં પૂજ્યપાદ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજની પ્રેરણાથી અને મુ. શ્રી કેશવલાલ કલાચંદના પ્રયાસોથી સ્થપાયેલ શ્રી જિનાગમ પ્રકાશિની સંસદ (ઠે. શ્રી પાટણ જૈન મંડળ, ૭૭ મરીન ડ્રાઈવ, મુંબઈ–૨૦) તરફથી શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ)ની મૂળ જૈન આગમાં પ્રકાશિત કરવાની યોજના માટે રૂ૦ ૧,૩૫,૫૬૬=૦૦ અંકે એક લાખ, પાંત્રીસ હજાર, પાંચસો છાસઠ રૂપીયા પૂરા મન્યા છે; આ ભવ્ય સહકાર માટે અમે શ્રી જિનાગમ પ્રકાશિની સંસદનો, શ્રી પાટણ જૈન મંડળનો તથા એ બન્ને સંસ્થાના કાર્યકરોનો અંતઃકરણથી આભાર માનીએ છીએ.
રતિલાલ ચીમનલાલ કોઠારી સેવંતીલાલ કેશવલાલ શાહ જગજીવન પોપટલાલ શાહ
માનદ મંત્રીઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org