Book Title: 1151 Stavan Manjusha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Meghraj Jain Pustak Bhandar

View full book text
Previous | Next

Page 870
________________ શ્રી મહાવીર જિન સ્તવન [ ૮૩૯ ધારક છે દેવ શબ્દ ઘણેરા, પણ દેવતત્ત્વ ન ધરે રે, જેમ કનક કહીએ ધંતુરને, તેમની ગત તે ન સરે રે. આ૦ ૨ જે નર તુમ ગુણ ગણથી, તે કિમ અવરને સેવે રે; માલતી કુસુમે લીના જે મધુકર, અવર સુરભી ન લેવે રે. ૩ ચિત્ત પ્રસને જિનજીની ભજના, સજજન કહ કિમ ચૂકે રે; ઘર આંગણ ગંગા પામીને, કુણ ઉવેખીને મૂકે છે. આ૦ ૪ યેય સ્વરૂપે ધ્યાય તમને જે, મન વચ કાય આરાધે રે; પ્રેમ વિબુધ ભાણ પભણે તે નર, વર્ધમાન સુખ સાધે રે. ૫ શ્રી નવિજયજી કૃત ૧૧૨૭, સુગુણ સનેહા વિરજી વિનતી રે, અવધારે શ્રીજિનરાય રે; દરિશણ દીઠે પ્રભુજી તુમ તણે રે, અહ મન હરખ ઘણેરે થાય રે. સુ. ૧ નિરમળ તુજ ગુણ ગંગા જળે રે, ઝીલે અહ નિશિ મુજ મન હંસ રે; નિરમળ હેાયે કલિ મલ નાશથી રે, પીલે કરમ મરમ ભર અંશ છે. સુત્ર ૨ કેવળ કમળા કંત મનેહરૂ રે, ભેટી ભાવે તું ભગવંત રે, માનું માનવ ભવ સફળે સહી રે,પામ્ય વંછિત સુખ અનંત રે. દેવ દયાકર ઠાકુર જે મિરે તે ફળે સફળ મનોરથ આજ રે; સેવક સેવા આણી ચિત્તમાં રે, પૂરો મુજ મનવંછિત કાજ રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896