Page #1
--------------------------------------------------------------------------
________________
જયન્તગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખે વિષે
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક
તીર્થરાજ ઉજજયન્તગિરિ પર જુદા જુદા સ્રોતામાં પ્રકાશિત કેટલાક મહત્ત્વપૂર્ણ અભિલેખાનું થવું ઘટે તેટલું મૂલ્યાંકન થયું નથી. તેનાં કારણે માં મૂળ લેખોની દષપૂર્ણ વાચનાઓ, સંપાદક અને સંકલનકારોમાંથી કેટલાકના જૈન સાહિત્ય અને ઐતિહાસિક પરંપરાઓના જ્ઞાનને અભાવ, અને ગષણું ચલાવવાને બદલે કેવળ એમને જરૂરી લાગ્યું તેટલા પ્રમાણમાં અને ઉપલક દૃષ્ટિએ સમજાયું તે પ્રમાણે, અનુવાદ વા ભાવાર્થ આપી સંતોષ પડવાની વૃત્તિ હેય તેમ લાગે છે. અહીં આથી નવેક જેટલા વિશેષ મહત્ત્વ ધરાવતાં અભિલેખની, શકય હતું ત્યાં પુનર્વાચના કરી, વિશેષ અન્વેષણ સહિત વિચારણા કરીશું.
સ્થાપના-મિતિ ધરાવતા આ લેખને શ્રી છે. મ. અત્રિ પ્રકાશમાં લાવ્યા છે. અત્યંત ટૂંકા એવા આ ત્રણ પંક્તિમાં કરાયેલ લેખનું વર્ષ સં. ૧૧૯૪/ઈ.સ. ૧૧૩૮નું છે; અને ગિરનારગિરિ પર અદ્યાવધિ પ્રાપ્ત લેખમાં કદાચ સૌથી પ્રાચીન છે. કાળની દષ્ટિએ તે ચૌલુક્યાધીપ જયસિંહદેવ સિદ્ધરાજના સૌરાષ્ટ્ર પર સ્થપાઈ ચૂકેલ શાસન અંતર્ગત આવે છે. લેખ આ પ્રમાણે છે:
स ११९४ वर्षे ठ. थेहासुत ठ. जसयोगस्य ।।
ઠકકુર જયોગ (યશગ) કોણ હતા, શું હતા, અને કયા કારણસર આ લેખ કેતર પડયો છે તે જણાવ્યું નથી. લેખ સોલંકીયુગમાં મળે છે તેવા, પ્રાચીન પાળિયા પદ્ધતિના પ્રસ્તરફલક પર કરેલ છે. લેખના ઉપરના ભાગમાં, તકતીમાં, અશ્વારૂઢ પુરુષની આકૃતિ પૂર્ણભાસ્કમાં ઉઠાવેલી છે? (ચિત્ર ૧). નીચે બાજુમાં છત્રધર એમના મસ્તકને છત્રછાયા કરી રહેલે દર્શાવ્યું છે. લેખમાં જે કે કહ્યું નથી, તે પણ આ ખાંભી સં. ૧૧૯૪માં ઠકકુર જગના સંભવતયા ગિરિ નારગિરિ પર થયેલ આકરિમક યા અન્ય કારણસર મરણ (કે સલલેખનાથી પ્રાપ્ત કરેલ મરણ?) ઉપલક્ષે જિન નેમીશ્વરના મંદિરની આસપાસમાં કયાંક ખેડી હશે તેવું અનુમાન થઈ શકે. ઠકકર સંજ્ઞા ધરાવતા જસોગ એ યુગના કેઈ જૈન રાજ પુરુષ હશે; પણ તેમના વિષે ઉપલબ્ધ સ્રોતોમાંથી પ્રકાશ લભ્ય બનતો નથી.
આ લેખની વાચના બજેસ-કઝિન્સ દ્વારા અપાયેલી છે. પ્રસ્તુત લેખ નેમિનાથ જિનાલયની જગતીના ઉત્તર પ્રતેલી-દ્વારની આંતરભિત્તિના એક પાષાણ પર અંકિત હતા; પણ સાંપ્રત કાળે સમારકામ દરમિયાન ત્યાં રહેલા લેખો ધરાવતા પથ્થરો અસ્તવ્યસ્ત થયા છે, જેના પરિણામે આજે તે આ મહત્ત્વપૂર્ણ લેખ ગાયબ થયે છે, આથી મૂળ બજેસ-કઝિન્સે આપેલી વાચના પર આધાર રાખવો પડ્યો છે. લેખમાં કેટલેક સ્થળે કયાંક ક્યાંક ખાલાં છે તેમાં શક્ય હતું તેટલા સાધાર – સતર્ક (ચોરસ કૌંસમાં) પૂરણું કરી, લેખના તાત્પર્યને સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છેઉપલબ્ધ પાઠ આ પ્રમાણે છે:
Page #2
--------------------------------------------------------------------------
________________
२. सं. १२४४नो प्रभानन्द सूरिनो स्मृतिलेख
( वर्तमानमां जूनागढ़ म्यूजियम )
तारघर
Pानना सामोटादास निबार AR.. दायाराम मरमरनापालन
१. सं. ११९४ना स्मृतिलेख युक्त पालियामां
( वर्तमानमा जूनागढ़ म्यूजियम )
Page #3
--------------------------------------------------------------------------
________________
३. सं. १२५६नो नन्दीश्वरद्वीपपट्ट, सगराम सो नोनु मन्दिर, गिरनार
Page #4
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક
૧૯૩ .... લવ ઊંતિ] સિદ્ગિ પર શ્રી નસિંઘવ [જ્યા] વિના ]િ ... પર જરાયતન વિતસિ (?)..ઘાન [येनकेन उपायेन जादवकुलतिलक . तीर्थकर શ્રીનેમિનાથબાવા... નવા ૨ ક. વાત...
•સૂત્ર [૧] વિશ્રામ માત... લેખન સાલ બતાવતો ભાગ તે કાળે નષ્ટ થઈ ચૂક્યો હશે, યા વાંચી શકાય નહીં હેય. લેખને પૂરો અર્થ સમજવો તો અસંભવિત છે; પણ સિદ્ધ ચક્રપતિ (સિદ્ધ ચક્રવતી) શ્રી જયસિંહ દેવનું શાસન તે વખતે ચાલતું હતું એ તે તદ્દન સ્પષ્ટ છે. બીજે મહત્ત્વને ઉલેખ “કરાયતન ( કયતન)ને છે. નાગેન્દ્રનછીય આચાર્ય વિજયસેનસૂરિને રેવંતગિરિરાસુ (આ. ઈ. સ. ૧૨૩૨) અનુસાર ખેંગારને હણ્યા બાદ સિદ્ધરાજે અહીં સજજનને સોરઠને દંડનાયક બનાવેલો, જેણે નેમિનાથના પુરાણું મંદિરનું નવનિર્માણ સં. ૧૧૮૫ ઈ. સ. ૧૧૨૯માં કરાવેલું. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત્ર (સં. ૧૩૪૪ ઈ. સ. ૧૨૭૮) અનુસાર નવનિર્માણ પૂર્વે નવ વર્ષથી (એટલે કે ઈ. સ. ૧૧૨૦થી) સોરઠ દેશ સજજનને અધિકારમાં હતા, સિદ્ધરાજના સોરઠ વિજયની મિતિ ઇતિહાસમાં ઈ. સ. ૧૧૧૫ની માની છે. ચૌદમા-પંદરમા શતકના પ્રબધામાં પ્રસ્તુત જિનાલયનું અભિધાન સિદ્ધરાજ પિતૃ કર્ણદેવ પરથી “કર્ણવિહાર” રાખેલું એવું જે કથન મળે છે તેનું આ સમકાલિક અભિલેખ પૂર્ણતયા સમર્થન કરી રહે છે.
(૩) નેમિનાથના મંદિરની દેવકુલિકાઓની હારમાળામાં પરોવેલ ઉત્તર તરફની પ્રતોલીની અંદરની ભિંતમાં આ લેખ આજ પણ મોજૂદ છે; એને (સ્વ.) ભગવાનલાલ ઈન્દ્રજીએ (વાયના દીધા સિવાય) ઈ. સ. ૧૧૨૦ (સં. ૧૧૬૬), સજજન મંત્રીનું નામ દેતે, લેખ માની લીધેલું અને વિશેષમાં તેને દક્ષિણ દ્વારમાં કંડારેલ હોવાનું બતાવેલું. પણ આ તમામ ધારણાઓ બ્રાન્ત છે. તે પછી બજે સ દ્વારા તેમજ બસ કઝિન્સ દ્વારા એમ બે વાર તેની વાચના છપાયેલ છે; બન્નેમાં પાઠાન્તર પણ છે, અને પાઠવાયના પણ ક્યાંક ક્યાંક દોષપૂર્ણ છે. લેખમાં આવતા મુનિઓને તેઓ ઓળખી શક્યા નથી; પણ (સ્વ.) પં. લાલચન્દ્ર ગાંધી દ્વારા તેની યથાર્થ સ્પષ્ટતા થયેલી છે. છેલ્લા સમારકામમાં લેખના બેમાંથી એક પથ્થરને કાપવામાં આવ્યું છે અને લેખ ધરાવતા પથરો પણ આડાઅવળા ગાઠવ્યા છે. આથી વાંચવામાં મુશીબત ઉભી થવા અતિરિક્ત લેખની યે પંક્તિના છેલ્લા ત્રણ ચાર અક્ષર ઉડી ગયા છે. આથી અમારી અને બર્જે સાદિની વાચના મેળવીને નીચે તેને સંશુદ્ધ પાઠ આપીએ છીએ:
श्रीमत्सूरिधनेश्वरः समभवन्नी शीलभ (ट्टाद्रा) त्मजः शिष्यस्तत्पदपंकजे मधुकर क्रीडाकरो योऽभवत् । शिष्यः शोभितवेत्र नेमिसदने श्रीचन्द्रसूरि...त... श्रीमद्रेवतके चकार शुभदे कार्य प्रतिष्ठादिकम् ॥१॥ श्री सनातमहामात्य पृष्टार्थविहितोत्तरः भे समुदभूतवशा રેવન્કાર જ્ઞનતાવિત સં. ૨(૧૦) //
૨૫.
.
Page #5
--------------------------------------------------------------------------
________________
ઉજ્જયન્તગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખા વિષે
આમાં પહેલી વાત તા એ છે કે સજ્જન મત્રીનું તેમાં નામ જ નથી. ત્યાં સદ્ગગાતમહામાત્ય” જ વંચાય છે. ખીજી વાત એ છે કે ત્યાં લેખનું વર્ષ સં. ૧૧૭૬ નહી. પશુ ૧૨૭૬ જેવું વહેંચાયેલું; પણ શ્રીચન્દ્રસૂરિની સમય-મર્યાદા જોતાં ત્યાં ત્રીજો અંક કાં તા શૂન્ય (૧૨૦૬) કે બહુ બહુ તા એકતા અંક (૧૨૧૬) હવે ઘટે.૧૧ ૭” અંક, કૈારનાર સલાટે ભ્રમવશ વા પ્રમાદવશ કાર્યાં લાગે છે, આમ લેખ ઈ. સ. ૧૧૫૦ અથવા ઈ. સ. ૧૧૬૦ના ઢાવા ઘટે. શ્રીયન્દ્રસૂરિની ધણિક સાહિત્યિક રચનાએ ઉપલબ્ધ છે. આચાર્ય પદ પૂર્વે તેમનું નામ 'પા દેવગણિ' હતું. અને તેમની કૃતિઓ સં.૧૧૬૯/ઈ. સ. ૧૧૧૩થી લઈ સ`.૧૨૨૮/ઈ. સ. ૧૧૭૦ સુધીના ગાળામાં મળે છે,૨ પ્રસ્તુત કૃતિઓ પરથી સ્પષ્ટ છે કે તેમને મુનિવ‘શ પ્રસિદ્ધ ચન્દ્રકુલના આમ્લાયમાં હતા; અને ત્યાં તેમણે પોતાની જે ગુરુ પરમ્પરા આપી છે તે ગિરનારના શિલાલેખ મુજ મળી રહે છે. તદનુસાર એમની ગુર્વાવિલ આ પ્રમાણે મતે છે
૧૯૪
ચન્દ્રકલ શીલભદ્રસૂરી
ધનેશ્વરસૂરિ
શ્રીચન્દ્રસૂરિ
આબૂ-દેલવાડાની વિમલવસહીમાં દેવકુલિકા ક્રમાંક ૧૪ની ભિંત જે લેખા કડારેલા છે તેમાં સં. ૧૨૦૬ ઈ. સ. ૧૧૫૦ના મંત્રી પૃથ્વીપાલના સમુદ્દાર સમ્બન્ધ જે અભિલેખ ારેલ છે ત્યાં સંધ સહિત શીલભદ્રસૂરિની (શિષ્ય-પરમ્પરા)માં થયેલ શ્રી ચન્દ્રસૂરિને શ્રીશીહમદ્રસૂરીળાં સિધ્યેઃ શ્રીશ્વન્દ્રસૂરિમિઃ । એવા પ્રારભમાં ઉલ્લેખ છે.૧૩ આ શ્રીચન્દ્રસૂરિ તે ગિરનારના અભિલેખવાળા શીલભદ્રસૂરિ પ્રશિસ્ય શ્રીચન્દ્રસૂરિથી અભિન્ન જણાય છે. આનૂની તીથ યાત્રા મિતિ—ઈ. સ. ૧૧૫૦—ને લક્ષમાં લઈએ તા એમના દ્વારા ગિરનાર પર થયેલ પ્રતિષ્ઠાદિક કાર્યો અને એમના ગિરનારના લેખની મિતિ ઈ. સ. ૧૧૬૦ હાવાની સભાવના બલવત્તર ખતે છે. લેખ કુમારપાળના સમયના છે તેટલું ચોક્કસ, સઙગાત મહામાત્ય” કાણુ હતા તેમના વિષે ઉપલબ્ધ સ્રોતામાંથી કઈ જ માહિતી મળી શકતી નથી.
(૪)
નેમિનાથ મદિરથી પાછળ કથિત ઉત્તર તરફના પ્રતાલી દ્વારમાં એક અન્ય પ્રાચીન લેખ પણ કંડારેલ છે, ૧૪ જેની અપભ્રષ્ટ ભાષાને કારણે તેમજ તેમાં નિર્દેશિત સ્થળ તેમજ વાસ્તુ પરિભાષા ન સમજી શકવાને લીધે તેનું અધટન ઠીક રીતે કરવામાં આવ્યું નથી. એ લેખની તપાસ કરતાં એની પણ ત્યાંના ખીજા લેખેાની માફક જ દુર્દશા થયેલી જોવા મળી. આથી બન્ને સે કરેલી વાચના સાથે વમાને ખૂશ્ન જ ખડિત થયેલ લેખની અમારી વાચના મેળવી નિમ્નાનુસાર પાઠ રજૂ કરીએ છીએ:
संवत १२१६ वर्षे चैत्र शुदि ८ वावद्येह श्रीमदुज्जयन्ततीर्थे जगती समस्त देवकुलिकासत्क छाजा कुवालिसंविरण संघवि ठ. सालवाहण प्रतिपत्या सू. जसहड (ठ. पु. १) सावदेवेन परिપૂર્તતા // તથા ૩. મરતભુત 5. પંકિતિ] સાશ્ત્રાળન નામરિસિયા (?નામોરિયા) ત્તિઃ कारित [भ]ाग चत्वारि बिंवीकृत कुंड कर्मा तरतदधिष्ठात्री श्री अंबिकादेवी प्रतिमा देवकुलिका च નિષ્ણાહિતા ॥
Page #6
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક
૧૫ ભાષા વિભ્રષ્ટ હોવા છતાં અર્થ તે સમજાય છે જઃ “સંવત ૧૨૧૫ (ઈ. સ. ૧૧૫૯)ના ચૈત્ર શુદિ આઠમને રવિવાર(ના દિને) (અઘેડ) ઉજજયન્તતીર્થ (નેમિનાથના મન્દિર)ની જગતી (૫૨) બધી જ દેવકુલિકાઓ(નું બાંધકામ) છાઘ (‘છાજ', છજજા), કપોતાલિ (કુવાલિ', કેવાળ) અને સંવરણ ('સંવિરણું', સામરણ) સમેત સંઘવિ (સંધપતિ) ઠકકુર શાલિવાહન (“સાલવાહણ')ની નિગાહમાં સૂત્રધાર યશભટ (જસડ')ના (પુત્ર) સર્વદેવે (“સાવદેવે') પૂરું કર્યું. (તથા) ઠકકુર ભરત (‘ભરથ')ના પુત્ર (ઉપર્યુક્ત) ઠકકુર પંડિત શાલિવાહને (“સાલવાહણે') નાગોરઝરાને ફરતી ચાર મૂર્તિઓ સહિત કરેલ કુંડના છેડે તેની અધિષ્ઠાત્રી અંબિકાદેવીની પ્રતિમા દેવકુલિકા સહિત નીપજવી (‘નિપાદિતા', કરાવી).” મૂળ સંપાદક બજેસ-કઝિન્સે તે વાસ્તુના પારિભાષિક શબ્દ અનુવાદમાં છેડી જ દીધા છે, અને અનુવાદ પણ બહુધા બ્રાન્તિમૂલક છે.૧૫ (સ્વ.) મુનિ જિનવિજયજીએ તેમાં જરાતરા સુધારો કર્યો છે, પણ તેઓ પણ “કુવાલિ” અને “સંવિરણ” ઈત્યાદિને અર્થ સમજી શક્યા નથી. જયારે અન્ય સંકલનકાર (સ્વ) ગિરજાશંકર આચાર્યો બજે સાદિની જૂની બ્રાન્તિઓને યથાતથા જાળવી રાખી છે.૧ ૭ લેખમાં આવતા “નાઝરાને ઉલેખ ગિરનાર અનુલક્ષે ઈસ્વીસનના પંદરમાં શતકમાં યાત્રી મુનિઓ દ્વારા લખાયેલ અનેક ચૈત્ય પરિપાટીમાં આવે છે, ૧૮ અને ત્યાં તેનું સ્થાન ગજેન્દ્રપદ-કુંડ” (હાથી પગલાના કુંડ) સમીપ હતું.
પ્રસ્તુત લેખને પથ્થર નેમિનાથના મંદિરની પૂરણીમાંથી નીકળેલે. આ નિવેદિકા પરના લેખની વાચના શ્રી. છે. મ. અત્રિએ સાર્થ-સટિપ્પણ પ્રગટ કરી છે૧૯ પણ શ્રી અત્રિના, અને અમે કરેલ વાચના તેમજ અર્થધટનમાં સારું એવું અત્તર છે. સાત પક્તિમાં કરેલ લેખ નીચે (ચિત્ર “૨') મુજબ છેઃ
सं[.] १२४४ वैशाख सुदि ३ वादींद्र श्रीआनंदसूरिशिष्य श्रीप्रभान दसूरयः सपादलक्षात् सहोदरसंघः सेनापति श्रीदूदेन सह यात्रायामागच्छतः सुरधारायां सुरसदन ययुः । तन(म ? भृ?) + ચો ”
સેનાપતિ દૂધ સાથે સપાદલસ(ચાહમાના શાકંભરી દેશ)ના સંઘ સહિત (૩જજયનગિરિની) યાત્રાર્થ આવેલ, વાદીન્દ્ર આનન્દસૂરિના શિષ્ય પ્રભાનંદસૂરિ સુરધારા પર સં. ૧૨૪૪ (ઈ. સ. ૧૧૮૮) વૈશાખ સુદ ત્રીજના દિને કાળધર્મ પામ્યા (ારસન્ન થયુ), તેમનું (આ મૃત્યુ-સ્મારક છે ?”
લેખમાં કહેલ પ્રભાનન્દસૂરિ કોણ હતા તે વિશે પ્રાપ્ત સોનામાંથી કોઈ સૂચન મળતું નથી. લેખમાં તેમના ગરછ વિશે કહેવામાં આવ્યું નથી; પણ ગુરુ આનન્દસૂરિ માટે “વાદીન્દ્ર” વિશેષણ લગાવ્યું છે તે જોતાં તો તેઓ નાગેન્દ્ર ગ૭માં થયેલા પ્રસિદ્ધ “વાદી આનન્દસૂરિ” હેવા ઘટે. આનન્દસરિતે (અને તેમના સતીશ્ય અમરચન્દ્રસૂરિને) તેમની નાની ઉંમરમાં પણ જબરી નિયાવિક વિદ્વત્તા અને વાદશક્તિને કારણે “વ્યાધ્ર શિશુક” (અમરસૂરિને “સિંશિશુક”)નું બિરૂદ જયસિંહદેવ સિદ્ધરાજે આપેલું. પ્રભાનન્દસૂરિના ગુરુ વાદીન્દ્ર આનન્દસૂરિને સંભવ્ય સમય, અને નાગેન્દ્રગરીય વાદી આનન્દસૂરિની સમયસ્થિતિ જોતાં એ બંને આચાર્યો અભિન્ન જણાય છે. પ્રમાનન્દસૂરિની મરણતિથિ (ઈ. સ. ૧૧૮૮)- ચૌલુક્ય ભીમદેવ દ્વિતીય - ના શાસનકાળ અંતર્ગત આવે છે. જે “સુરધારા” સ્થાન પર પ્રભાનન્દસૂરિ (કદાચ વૃદ્ધાવસ્થા, ગિરનારને આકરે ચઢાવ, અને એથી થાકને
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ઉજજયન્તગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખે વિષે કારણે, કે પછી સંથારો કરીને) દેવલોક પામેલા તે સંભવતઃ હાલનું ગૌમુખી ગંગાવાળું સ્થાન, કે પછી કદાચ હાથી પગલાં પાસે કુંડમાં પડતી જલધારાનું સ્થળ હશે.
હાલ સંગ્રામ સોનીના કહેવાતા મંદિરના મંડપમાં મૂકાયેલ (પણ મૂળે નેમિનાથની ભમતીમાં હશે તે) નંદીશ્વર-દ્વીપના પદ (ચિત્ર ૩) પરના લેખની વાચના તે ઠીક છે પણ એને અર્થ કઈ જ સમજ્યુ હેય એમ લાગતું નથી! મૂળ લેખ દત્તાત્રેય બાલકૃષ્ણ ડિસકળકરે સંપાદિત કરેલ. ૨૫ ને તે પછી (સ્વ.) આચાર્યના સંકલનમાં તે સ્થાન પામે ૨૨ શ્રી અત્રિએ પણ તેને ઉલ્લેખ કર્યો છે.૨૩ લેખ પટ્ટના ઉપરના ભાગમાં બે ખૂણામાં કોતરાયેલ છે. ડાબી બાજુને ખૂણે ખંડિત થતાં ચારેક પંક્તિઓના પ્રારંભના અક્ષરો નષ્ટ થયા છે. છતાં એકંદરે લેખની મુખ્ય વાત સમજવામાં કઠણાઈ નડતી નથી. કારણ વિનાની કઠણાઈ તે લેખને અર્થ છેટી રીતે ઘટાવવાને કારણે ઊભી થઈ છે; એટલું જ નહીં, લેખ પર વિશ્વાસ ન રાખી શકાય તે પણ અભિપ્રાય વ્યક્ત થયા છે, જેનું નિરસન અહીં આગળની ચર્ચામાં થશે. લેખ આ પ્રમાણે છે:
[स्वस्तिः संवत् ] १२५६ वर्षे ज्येष्ठ सुदि १३ शुक्र ।। વિમ્[i] [માત્ર] રેવ શ્રીમાત્રાવ વર’ | સુમુલા[]+++સકસે ચંદ્રમાં રૂવ શા कुमारपालदेवस्य चौलुङ्ग्यान्वयभास्वतः । प्रताप इव धौरे(ये ?य) सचक्रावहनोद्यमः ॥२॥ स दंडनायकोत्तंसस्तत्युत्रोऽभयदा(हवः)। जिनप्रणितसद्धम पारावारनिशाकरः ॥३॥ जनाशाभूतराजीनां वसंतस्तत्सुतोऽजनि । ઘાતો. વરતપા[ો] THક્રમ વિભૂષિતઃ IIકા, नंदीश्वर वरद्वीप जैन बिंबान्यलंकरत् । जनकश्रेयसे सोयं जगद्देव प्रबोधतः ।।५।। श्रीचन्द्रसूरिसच्छिष्य श्रीजिनेश्वरसद्गुरोः । વૈમઃ શિર્વે ટ્રીપ ઘરે રાષ્ઠિતઃ iદ્દા
द्वीपोय नंदतां तावदुज्जयता। गिरौ ।
जगत्यामुदित्तो यावत्सूर्यचंद्रमसाविमौ ॥७॥ લેખાબે પદ્ધસ્થાપનાની મિતિ [સં.] ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦૦) જેઠ સુદી ૧૩ને શુક્રવારની આપી છે. પછી ૭ કલેકમાં કારાપકની વંશાવલિ તથા પ્રતિષ્ઠાપક આચાર્યની ગુર્નાવલિ આપી છે: યથાઃ “શ્રીમલિ અન્વયમાં શ્રીમાળી જ્ઞાતિ માં) (સરોવરને વિશે ) પ્રકાશમાન ચન્દ્રમા સમો, અને
લકથ વંશના આદિત્ય સમાન “કુમાર પાળદેવના' (શાસન ચક્રને ધારણ કરી વહન કરવામાં તપુર એ આમાદેવ' નામને દંડનાયક થયો. તેને જિન પ્રણિત સધર્મ રૂપી ચન્દ્ર સમાન “અભયદ નામક પુત્ર થયું. તેને રાજલમીથી વિભૂષિત (જનતાશાભૂતરાજીનાં ) વસન્ત સમો “વસંતપાલ”
Page #8
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક નામને પુત્ર થયો. તેણે જગદેવ’ના અનુરોધથી પિતા (વસન્તપાલ)ના શ્રેય માટે (બાવન) જિનબિંબ યુક્ત મેટા નંદીશ્વર દ્વીપ(ને પટ્ટ) કરાવ્યો. “શ્રીચન્દ્રસૂરિના શિષ્ય “જિનેશ્વર(સૂરિ)' જેના સદ્ગુરુ છે તે દેવેન્દ્રસૂરિએ આ આનંદકારી વા માંગલિક (નંદીશ્વર) દ્વીપ(પ)ની પ્રતિષ્ઠા “ઉજજયન્ત” નામના પર્વત” પર કરી, જે સૂર્ય-ચન્દ્ર પ્રકાશે ત્યાં સુધી જગતીને ઉદિત કરતો રહે.”
પટ્ટને કારાપક કુમારપાલના કેઈ દેવાત નામક શ્રીમાલકુલના દંડનાયકને પૌત્ર વસન્તપાલ છે. કુમારપાલના જૈન દંડનાયકોમાં દેવાન્ત નામધારી બે શ્રીમાળી દંડનાયકે હતા : એક તો ઉદયન મંત્રીને પુત્ર આદ્મભટ કિંવા આમ્રદેવ, જેણે ભૃગુકચ્છમાં સુવિકૃત મુનિસુવ્રત જિનના મંદિરને પુનરુદ્ધાર કરી નવું બંધાયું; બીજો તે મહત્તમ ચણિગ સુત આંબાક, જેણે કુમારપાળની આજ્ઞાથી ગિરનાર પર ચડવાની પાજા કરાવી. આ આંબાક ઉફે આભ્રદેવને, અને તેના દ્વારા કરાવેલ “પદ્યા” ને, ઉલેખ સિદ્ધરાજ તેમ જ કુમારપાળની સભાના મહાકવિ શ્રીપાલના પુત્ર કવિવર સિધપાલે રચેલી કઈ પ્રશસ્તિમાંથી સેમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબંધ (સં. ૧૨૪/ઈ. સ. ૧૧૮૫)માં તેમના ગિરનાર પાજ–સંબંધીના વિવરણમાં ટાંક્યા છે. સોમપ્રભાચાર્યને કથન અનુસાર કુમારપાળે રાણિગપુત્ર (આમ્ર)ને “સુરાષ્ટ્રાધિપતિ' (સોરઠને દંડનાયક) બનાવી પ્રસ્તુત કાર્યાથે મોકલશે. વિજય સેનસૂરિના રેવંતગિરિ રાસમાં પણ કુમારપાળે આંબાકને સોરઠને દંડનાયક બનાવીને મોકલેલો અને તેણે ત્યાં પાન કરાવી એવું કથન છે. પછીના લેખક તપાગ૨છીય જિનમંડનના “કુમારપાલ ચરિત્ર” (સં. ૧૪૯૨/ઈ. સ. ૧૪૩૬)માં પણ એ જ પ્રમાણે નોંધાયેલું છે;૨૪ અને સ્વય આંબાકને પણ સં. ૧૨૨૨ અને સં. ૧૨૨૩ (ઈ. સ. ૧૧૬૬-૬૭)ના તત્કબધ્ધ લઘુ અભિલેખે ગિરનાર પર જ છે.૨૫ અમને તો લાગે છે કે ગિરનાર તીર્થમાં નન્દીશ્વર શ્રી પપઢ કરાવનાર વસતપાલને પિતામહ “દંડનાયક – દેવ અન્ય કેઈ નહીં પણ રાણિગ સુત મહત્તમ આંબાક અપરનામ દંડનાયક આમદેવ જ હોવો ઘટે. ગિરનાર સ થે સંબંધ એને હતા, લાટના દંડનાયક અને ઉદયન મંત્રીના પુત્ર આગ્નદેવને નહીં, પટ્ટ-કારાપક વસન્તપાલનું વંશવૃક્ષ આ પ્રમાણે નિપજી શકે છે?
શ્રીમાલવશ
(મહત્તમ રાણિગ] દંડનાયક [આમદેવ (મામ આંબાક)
અભયદ
વિસતપાલ પ્રતિષ્ઠાપક આચાર્ય દેવેન્દ્રસૂરિને (જે તેમણે પોતે આ લેખને છંદોબદ્ધ મુસદ્દો તૈયાર કર્યો હેય તે) સારી સંસ્કૃત કાવ્ય-રચના કરતાં આવડતી હતી તેવી પ્રતિતી થતી નથી ! લેખમાં એમણે પિતાના ગચ્છ વિશે કશું કહ્યું નથી; પણ ગુર્નાવલિ નીચે મુજબ આપી છે, જેના પરથી એમના ગ૭ની ઓળખ કરવા પ્રયત્ન કરીશું.
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પદ્મદેવ
દેવેન્દ્રસૂરિ (સ’. ૧૨૫૬ ઈ. સ. ૧૨૦૦)
“શ્રીચન્દ્ર” નામ ધરાવતા અનેક સૂરિલા થઈ ગયા છે; અને “જિનેશ્વર” નામધારી પણુ ત્રણચાર આચાર્યં જાણુમાં છે; જયારે દેવેન્દ્ર અભિધાનક રાજગચ્છીય તેમ જ તપાગચ્છીય ઈત્યાદિ મુતિએ પણ એટલા જ સુવિશ્રુત છે, પણ ‘શ્રીચન્દ્ર' સાથે જેના શિષ્યનું નામ જિનેશ્વર” હોય તેવી એક જ ક્રમાવિલ ાણુમાં છે; તે રાજગચ્છીય પ્રભાયન્દ્રસૂરિના પ્રભાવકચરત્ર (સ. ૧૩૩૪/ઇ. સ. ૧૨૭૮)ની પ્રાન્ત પ્રશસ્તિમાં મળે છે. પ્રશસ્તિની ગુર્વાલિ તા લાંબી છે; તેમાં પ્રભાયન્દ્રાચાર્ય ના ત્રીજા પૂર્વ જ જિનેશ્વર અને ચેાથા શ્રીચન્દ્રસૂરિ કહ્યા છે. (ત્યાં જિનેશ્વર પછી કેટલાક સમય માટે તેમના ગુરુબંધુએ પદ્મદેવ અને જિનદત્ત પણુ આચાર્ય પદે રહ્યા હશે તેવા ભાસ થાય છે.) એક અન્ય સહાયકર્તા મુદ્દો એ છે કે શ્રીચન્દ્રસૂરિના ગુરુબન્ધુ વાદન્દ્ર ધસૂરિને સમય લગભગ ઈ.સ. ૧૧૨૦૧૧૮૦ના અરસાને છે. આમ નંદીશ્વર-પટ્ટુના પ્રતિષ્ઠાપક દેવેન્દ્રસૂરિની સમય સ્થિતિ જોતાં તેમનું સ્થાન પ્રસ્તુત રાજગુચ્છમાં હાવું ઘટે અને તે નીચે મુજબ હોઈ શકે :
ઉજયન્તગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખા વિષે
જિનદત્ત
શ્રીચન્દ્રસૂરિ
જિનેશ્વરસૂરિ
રાજગચ્છ
શ્રીચન્દ્રસૂરિ
જિનેશ્વરસૂરિ
દેવેન્દ્રસૂરિ (સ'. ૧૨૫૬/ઈ.સ. ૧૨૦૦, નન્દીશ્વરદ્દીપ-પટ્ટ)
પૂર્ણ ભદ્રસૂરિ
ચન્દ્રપ્રભસૂરિ
1
પ્રભાચન્દ્રાચાય (સં. ૧૩૩૪/ઈ.સ. ૧૨૭૮)
નન્દીશ્વર પટ્ટના કારાપકના મંત્રી વશ તેમજ પ્રતિષ્ઠાપક આચાર્યના ગચ્છ સંબંધી નિષ્ણુ ય થઈ જતાં લેખ સંબધ મુખ્ય ગવેષણા તા પૂરી થાય છે : પણ પૂના લેખકાના આ અભિલેખ પરના મતવ્યા વિષે અહીં જોઇ જવું જરૂરી છે. (સ્વ.) ગિરાશંકર આચાર્યનું કથન (કંઈક અંશે ડિસકળકરના અ ંગ્રેજીનેા તરજૂમા યથાર્થ રૂપેણુ ન કરવાને કારણે) અનેક દૃષ્ટિએ કઢશું બન્યું છે જેમકે પ્રસિદ્ધ ગિરનારની ટેકરી ઉપર સંગ્રામ સોનીના મંદિરથી વાયવ્યમાં નન્દીશ્વરની મૂર્તિના ગેાખલાની બન્ને બાજુએ આ લેખ કાતરેલ છે,”૨૬ ગિરનારને “ટેકરી'' ભાગ્યે જ કહી શકાય; અને ત્યાં નન્દીશ્વરની મૂર્તિ' (શિવના નન્દીનું પુરુષાકાર સ્વરૂપ) નહીં પણ “નન્દીશ્વર-દ્દીપ" પદ્મ અભિપ્રેત છે! અને લેખ ગાખલાની બન્ને બાજુએ નહીં પણુ પટ્ટના ઉપરના મતે ખૂણે કંડારેલા છે. અને પદ્મ ગૂઢમડપમાં છે! ડિસકળકરે કે આયાયે લેખની અંદરની વસ્તુનું યન્ત્રવત્ આલેખન કરવા સિવાય કાઈ જ વિચારણા ચલાવી નથી. બીજી બાજુ શ્રી અત્રિનું કહેવું છે કે “It refers to Kumarapala
in 1200 A,D. when Bhimadeva II was ruling over Gujarat, Shri G. V, Ach.
Page #10
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેાજક
૧૯૯
arya has correctly drawn the attention of readers to this inconsistency. This inscription too cannot be relied upon ૨૭ આમાં ધ્યાનમાં રાખવા જેવું પહેલુ તથ્ય એ છે કે લેખની મિતિ ૧૨૦૦ છે તેની ના નહીં, પણ લેખમાં કુમારપાલનું નામ આપ્યું છે તે પટ્ટ કારાપક વસન્તપાલના પિતામહ દંડનાયક [આશ્ર]દેવના સન્દ'માં છે, લેખના સમયના સન્દ માં, કે કારાપક વસન્તપાલના સન્દર્ભમાં નહીં, ખીજી વાત એ છે કે શ્રી અત્રિ કહે છે. તેવી તા કાઈ “અપ્રસ્તુતતા” તરફ આચાર્ય નિર્દેશ નથી કર્યાં. એમણે તે એટલું જ કહ્યું છે કે “લેખ વિ. સં. ૧૨૫૬ના એટલે ભીમ. રાજાના સમયના છે પણ તેનુ નામ લેખમાં આપ્યું નથી.”૨૮ એવા તા ભારતમાં અને ગુજરાતમાં અનેક લેખા – સેંકડા – છે જેમાં પ્રવત માન શાસનકર્તાનું નામ દીધું ન હેાય. તે મુદ્દાનું ચકાસણીમાં કાઈ જ મહત્ત્વ નથી.૨૯ ગુજરાતના એક મંત્રી વશ સંબંધ આ લેખ નવું અજવાળુ` પાથરતા હાઈ મૂલ્યવાન છે.
(૭)
શ્રી અત્રિએ ગિરનારથી પ્રાપ્ત થયેલા નવીન લેખામાં એક વાઘેલા સમયને – સ. ૧૨૯૯ (ઈ. સ. ૧૨૪૩)ના-તેજપાળ મંત્રીના કાળને એક અભિલેખ પ્રકટ કરેલેા.૩૦ મૂળ અભિલેખ જોવાને અવકાશ પ્રાપ્ત ન થયા હોવા છતાં પ્રસ્તુત લેખની વાચના કેટલાક સુધારા સાથે, અને તેની વિગતાના ખરા અર્થ સાથે સંપ્રતિ લેખના પ્રથમ લેખકે એક વિસ્તૃત ચર્ચાત્મક લેખ લખ્યા હતા.૩૧ ત્યાર બાદ સન ૧૯૭૭માં આ લેખના બન્ને લેખăાએ એ લેખની પ્રત્યક્ષ વાચના કરી, તેમાં શ્રી અત્રિની વાચનાઓમાં જે જે સુધારા અગાઉ સૂચવેલા તે સૌ સાચા ઠરવા ઉપરાંત કેટલાંક ખાલાંએ અને અન્ય ખામી પણુ દૂર કરી શકાઈ. લેખની સાચી અને શકય હતી તેટલી વાચના હવે અહીં રજૂ કરીએ છીએ :
[पं.१) संवत १२९९ फागु सुदि ३ श्री उजयंतमहातीर्थे [ प २] महामात्य श्रीवस्तुपालबिहारे महं श्रीतेजपाल आदे[ प . ३] शेन साः पेढा लाहडेन श्रीनेमिनाथबिंब पतकं च कारितं [४] प्रतिष्ठित श्रीविजयसेणसूरिभिः ॥ श्रीशत्रु जयमहा[प. ५] [ती] श्रीआदिनाथबिंबं देवकुलिका डडकलसादि सहिता [प ं.६]...वती - मह श्रीवस्तुपालकारित श्रीसाचउरदेवकुले [૧૭]...શ્રીમહાવીચિવ વાત જ શ્રીબવુંવાપજે મામા[प.८] त्य श्रीतेजपालकारित श्रीनेमिनाथ चैत्यजगत्यां देवकुलि[९] का. २ बिंब ६ सपरिगरा श्रीजाबालिपुरे श्रीपारस्वनाथदेव चै[प्र.१०] त्यजगत्यां देवकुलिका श्रीरिषभनाथबिंब वीजापुरे श्री ने[प्र.११] [मिनाथ ] बिंब' देवकुलिका डडकलसादिसहिता [વ.૨૨] શ્રીવલ્હારનપુર [વાસ્તવ્ય વ] દુરિયા સાદું, ने [F,૨૨] [મs].. ..સાટ્ટુ, વેઢા સા. [F*, 9]. [[*].
.. डघणेस्वर लघु
..મત્
Page #11
--------------------------------------------------------------------------
________________
ઉજ્જયગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિષે
અભિલેખ વસ્તુપાળ-તેજપાળના સમકાલિક વરહુડિયા કુટુ'એ ગિરનાર પર (અને અન્યત્ર કરેલ) સુકૃતાની (કંઈક અંશે અપભ્રષ્ટ ભાષામાં) નૈાંધ લે છે. સ ંપ્રતિ લેખના પ્રથમ લેખકના મૂળ લેખમાં તેની પૂરેપૂરી અને સાધાર ચર્ચા થઈ ચૂકી હોઈ, તેને પૂર્ણતયા બહાલ રાખવાની નોંધ સિવાય અહીં વિશેષ કહેવુ... અનાવશ્યક છે.
૨૦૦
(૮) ઉદયન મંત્રીના દ્વિતીય પુત્ર ઠક્કુર ચાહડના પુત્ર પદ્મસિંહના (ચાર પૈકીના) બે પુત્રા, મહત્તમ સામતસિંહ તથા મહામાત્ય સલક્ષણુસિંહે, ઉજ્જયન્તગિરિ પર સં.૧૩૦૫ (ઈ.સ. ૧૨૪૯)માં પિતૃ શ્રેયાર્થે પાર્શ્વનાથનું બિબુ ભરાવ્યાને લેખ ધરાવતુ પત્રાસણુ વ માને વસ્તુપાલવિહારમાં ગર્ભ - ગૃહમાં મૂલનાયક મલ્લિનાથની પ્રતિમાની ગાદી રૂપે બહુ પાછળના સમયે સ્થાપી દેવામાં આવ્યું છે. કાંટેલાના પ્રસ્તુત મહત્તમ સામંતસિંહના સ’.૧૩૨૦ ઈ.સ. ૧૨૬૪ના લેખ અનુસાર તેમણે રૈવતાચલ (ગિરનાર) પર નેમિનાથના પ્રાસાદના ઉપરના ભાગે પાર્શ્વનાથના બિંબવાળા પ્રાસાદ કરાવ્યા જે ઉલ્લેખ છેકર તે જોતાં પ્રસ્તુત સ,૧૩૦૫ને ચર્ચા હેઠળને, ગિરનારને લેખ તે પાર્શ્વનાથ–પ્રાસાદના મૂળનાયકની પ્રતિમાના જ અસલી લેખ માનવાના રહે છે. આ મૂળ લેખક આ પ્રમાણે છે: १ ॥१॥ संवत १३०५ वर्षे वैषाख शुदि ३ शनौ
श्रीपत्त वास्तव्य श्रीमालज्ञातीय ठ. चाहड
सुत मह[] पद्मसिंह पुत्र ठ. पृथिवीदेवी अंगज [ महणा] नुज मह. श्री साम तसिंह || तथा महामात्य श्री सलखणसिंहाभ्यां श्री पार्श्वनाथबिंब पित्रोः श्रेयसेऽत्र कारित [] ततो बृहद्गच्छे श्रीप्रद्युम्नसूरिपटोधरणश्रीमानदेवसूरिशिष्य श्रीजयोनद [ सूरिभिः ] પ્રતિત્રિત” [1] શુમાં મવતુ II
આ સિવાય કદાચ આ જ મન્દિરના મૂળ હશે તેવા, પિપ્પલગચ્છના ધનેશ્વરસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિ વિરચિત પ્રશસ્તિ ધરાવતા, લગભગ ૨૭. પદ્યોવાળા પણુ અતિ ખ`ડિત લેખમાં પણ આ પરિવાર સંબંધી, અને એમના સુકૃતાની તેાંધ લેવી કેટલીક વાતા અસ્પષ્ટ રૂપે જળવાઈ રહી છે. તેમ જ કારાપકનું ટ્ર કાવેલું વંશવૃક્ષ ઉપરના લેખને, અને અહીની એ ખડિત માટી પ્રશસ્તિ અને કાંટેલાના કુંડનાં લેખના આધારે નીચે મુજબ ખતે છે :
શ્રીમાલકુલ [ઉદ્દયન મંત્રી]
I
ચાહડ
I પદ્મસિંહ = પૃથિવીદેવી
२
(માહસિદ્ધ) મહત્તમસામન્તસિહ (સ.૧૩૨૦/ઈ.સ.૧૨૬૪) મહામાત્યસલક્ષસિંહ (સ....૧૩૦પ/ઈ,
સ. ૧૨૪૯)
Page #12
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભાજક
૨૦૧
(સ્વ.) મુનિ જિનવિજયજીએ૩૪ તથા સ્વ. રામલાલ મેાદીએ ૫ (અને કંઈક અંશે મેહનલાલ દલિચંદ દેશાઈએ ૬) ઉદ્દયન મંત્રીના વંશ વિષે વિસ્તારપૂર્વક અને ઉપયાગી ચર્ચા કરેલી હાઈ અહીં તે વિષે પુનરુક્તિ અનાવશ્યક છે. પણ પ્રતિષ્ઠાપક આચાર્ય વિષે એ ત્રણે વિદ્યાના જ નહીં મૂળ સંપાદક બર્જેસે, તેમ જ ડિસકળકરે પણુ, મૌન સેવ્યું છે; તેથી અહીં તેમને વિષે કંઈક કહેવા ધાયુ" છે, મહત્તમ ધાંધલે કરાવેલ અને પ્રસ્તુત જયાનન્દસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ, નેમિનાથ મન્દિરની ભમતીના નન્દીશ્વરપટ્ટના સ`.૧૨૮૨/ઈ.સ.૧૨૨૬ના લેખમાં એ જ ગુર્વાવિલ આપેલી છે.૩૦ જયાનન્દસૂરિના ગુરુના ગુરુ પ્રધુમ્નસૂરિ તે જ છે કે જેમણે વાદસ્થલ નામક ગ્રન્થમાં આશાપલ્લીના ઉદયનવિહારની પ્રતિમાઐ યતિ દ્વારા પ્રતિષ્ઠિત થયેલી હાઈ અપૂછ્યું હોવાના ખરતરગચ્છીય અભિપ્રાય સામે બચાવ કરેલેા. પ્રદ્યુમ્નસૂરિ બૃહદ્ગચ્છીય સુવિશ્રુત વાદીન્દ્રદેવસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિના શિષ્ય હતા. અને આશાપલ્લીના ઉદયનવિહાર સાથે સાંકળાયેલા હેાય તેમ લાગે છે. કદાચ તે જ કારણુસર ઉદ્દચન મન્ત્રીના પ્રપૌત્રાને પણ પ્રદ્યુમ્નસૂરિની શિષ્યશાખા પ્રતિ પરમ્પરાગત ભક્તિભાવ અને અનુરાગ રહ્યાં હાય, જેને કારણે પ્રસ્તુત શાખાના જયાનન્દસૂરિએ ગિરનાર પરની સામતસિહ-સલક્ષલ્યુસિ'હુ દ્વારા કારિત પાર્શ્વનાથના મન્દિરની પ્રતિષ્ઠાવિધિ સમ્પન્ન કરી હૈાય. ગિરનારના આ પરિવારના ખડિત પ્રશસ્તિ લેખમાં વળી પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય રૂપે જયાનન્દસૂરિના પટ્ટધર દેવસૂરિનું નામ છે. કદાચ આ પ્રશસ્તિલેખ પાર્શ્વનાથ જિનાલયને બદલે ગિરનાર પર ઉદ્દયન મત્રી પરિવારે કરાવેલ કાઈ ખીજા મ`દિરના ઉપલક્ષમાં હાય. સાહિત્યિક તેમજ અભિલેખીય પ્રમાણેાના આધારે ગિરનાર પરના સંબંધ કર્તા બૃહદ્ગીય પ્રતિષ્ઠાપક આચાર્યોની ગુર્જલિ નીચે મુજબ બને છે
બૃહદગચ્છ (વાદીન્દ્ર દેવસૂરિ)
(મહેન્દ્રસૂરિ)
|
પ્રદ્યુમ્નસૂરિ
I
માનદેવસૂરિ
જયાનન્દસૂરિ (સ`.૧૨૮૨/ઈ.સ.૧૨૨૬; સ`.૧૩૦૫/ઈ. સ.૧૨૪૯)
(દ્વિતીય) દેવસૂરિ (લેખની મિતિ નષ્ટ)
(૯)
તીર્થાધિપતિ નૈમીશ્વરના મંદિર-સમુદાયના દક્ષિણુ દ્વાર સમીપની પશ્ચિમ તરફની દેહરીની ભિંતમાં લગાવેલ આ ખ`ડિત લેખની પ્રથમ વાચના બન્નેસ કઝિન્સ,૩૮ અને ફરીને ડિસકળક૨૬૯ દ્વારા થયેલી છે. લેખ ચૂડાસમા સમય, રાજ મહીપાલદેવના સમયને છે; જો પ્રસ્તુત રાજા મહિ
૨૬
Page #13
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ઉજ્જયન્તગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિષે
પાલદેવ પ્રથમ હાય તા તા ઈસ્વીસનની ચૌદમી શતાબ્દીના બીજ ત્રીન દશકના અરસાના હશે,૪૦ પણ દ્વિતીય મહિપાલદેવના સમયના હાય તા તે પંદરમા શતકના ત્રીજા ચરણના અરસાના હશે. લેખના ખડિત થયેલા અંશને અહી' અમે શકય બન્યા તેટલેા પૂરા કરવાની ાશિષ કરી છે અને તેમાં આવતા કારાપક'ના વિષયમાં ઘેાડી ચર્ચા કરી છે,
||૧૦|| વસ્તિ શ્રીવૃત્તિ + + + + +
નમઃ શ્રીનેમિનાથાય જ્ઞ ++ [[*૨૪૧૪] ॥वर्षे फाल्गुन शुदि ५ गुरौ । श्री [ यादवकुल ] || तिलक महाराज श्रीमहीपाल [देव राज्ये सा. ] ॥ वयरसीह भार्या फांउ सुत सा [० सालिग ] ।।પુત સા. સાફેલાં | સા. મેલ્ટા મેલ્ટા [ફેવી? [T] ॥ज सुत रूडी गांगी प्रभृति [ श्रीधर्म ] નાથ મેલાવ [:] ાપ્તિ (:) | [િfer" द्रसूरि तत्पट्टे श्रीमुनिसिंह [ सूरिभि: ]
શ્રી ૬]
||............ચા[[S.........
પદરમી શતાબ્દીના મધ્યભાગના અરસામાં રચાયેલી બે પૃથક્ પૃથક્ ગિરનાર ચૈત્ય પરિપાટીમાં આવતા ઉલ્લેખા પરથી અમે ચર્ચા હેઠળનાં લેખના ખાલાં પૂર્યાં છે, જેમકે સં.૧૫૦૯/ઈ.સ.૧૪૪૯ પછી તુરતમાં રચાયેલી, બૃહદ્તપાગચ્છીય રત્નસિ’હસૂરિ-શિષ્યની ચૈત્યપરિપાટીમાં આ પ્રમાણે ઉલ્લેખ છે૪૧ :
१
२
३
४
५
६
७
૮
९
१०
ઉસવાલ સાલિગ મેલાગરિધરમનાથ થાપીય વર જિહરિ, પણમિસ સુભ પરિણામ;૨૦ અને ખીજો ઉલ્લેખ છે સંપ્રતિ ગ્રન્થમાં આગળ છપાયેલી ચૈત્યપરિપાટીમાં: ચથાર :
મેલાસાહ તણી દેહરીઈ ધર્મનાથનાઈ નમતાં જઈઈ
મૂલદુવારિ થાકણુએ સાહમી સવાલાખી ચુકીધર; ૧૭’
શિલાલેખમાં પણ કારાપકામાં સા. મેલા”નું નામ છે; જો કે તેના બાપનું નામ ઉડી ગયું છે; અને તીર્થંકરના નામમાં —નાથ” ભાગ રહ્યો છે, આગલા ભાગ નીકળી ગયા છે. ઉપર ટાંકેલ બન્ને સન્દર્ભોના આધારે, તેમ જ પ્રસ્તુત દેહરી મૂલદ્દાર (પ્રતાલી) નજીક, અને ‘સવાલખી ચોકી' પાસે, ચાને નૈમિનાથના પૂર્વ તરફના સ્તંભયુક્ત પ્રદ્વાર પાસે કયાંક હતી તે ધ્યાનમાં રાખતાં, અને લેખ પશુ તેમિનાથના મંદિરના બહારના દખ્ખણાદા પરિસરમાં નોંધાયા છે, એમ્ર બધી વાત વિચારતાં એમ લાગે છે કે સન્દર્ભગત લેખ એસવાળ વંશના ‘સાધુ સાલિંગ' અને તેના પુત્ર ‘સાધુમેલા’એ (મેલાગરે) બંધાવેલ જિન ધનાથની કુલિકા સંબંધના છે. ચૈત્યપરિપાટીએના સમયને લક્ષમાં લેતાં પ્રસ્તુત દેહરી પંદરમા શતકના મધ્યભાગ પૂર્વે બંધાઈ ચૂકી હોવી જોઈએ. લેખમાં પ્રતિષ્ઠાપક આચાય મુનિસિંહસૂરિના ગચ્છ બતાવ્યા નથી; પણુ પાટણના કનાસાના પાડાના મેાટા દેરાસરમાં મૂળનાયક શાંતિ નાથના ગભારાની સ. ૧૪૯૪/ઈ.સ.૧૪૩૮ના લેખવાળી શ્રેયાંસનાથની ધાતુ મૂતિમાં પ્રતિષ્ઠાપક રૂપે સિદ્ધાન્તિક–ગચ્છના મુનિસિહરિનું નામ છે. અમને લાગે છે ગિરનારવાળી ઉપર ચર્ચિત લેખના મિનિસંહરિ આ જ હેાવા જોઈએ. ગિરનાર પર સ’.૧૪૯૪/ઈ.સ.૧૪૩૮ના અરસામાં ત્રણેક મોટાં
Page #14
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક
૨૦કે જિનમંદિરો–ખરતરવસહી, કલ્યાણત્રય, અને પૂર્ણસિંહ વસતી બંધાયેલાં. તે જોતાં, અને મહિને પાલદેવ (દ્વિતીય)ને પણ એ જ સમય હાઈ પ્રસ્તુત લેખ સં.૧૪૮૪ના અરસાને હશે.
સંભવ છે કે મુનિસિંહ સૂરિના ગુરુનું નામ શ્રીચન્દ્રસૂરિ હેય. (લેખમાંદ્ર સૂરિ ભાગ અવશિષ્ટ છે) કારાપનું વંશવૃક્ષ લેખ અનુસાર આ પ્રમાણે સમજાય છેઃ
[સા.] વયરસિંહ = ફાઉ
સા. [સાલિગ]
સા. સાઈઆ.
સા. મેલા (=મેલા દેવી ?)*
રેડી
ગાંગી ગિરનાર પર કેટલાક અન્ય પણ ચર્ચાસ્પદ અભિલેખે છે; પણ અહી' લંબાણ ભયે તે છોડી દીધા છે.
સંભ્રાન્તિ નિવારણ લેખ પૂર્ણ થઈ ગયા બાદ ગિરનાર પરના કેટલાક અભિલેખોની હસ્તિ સંબંધી અર્વાચીન જૈન લેખકે દ્વારા અજ્ઞાનપણે ફેલાવાતા સંભ્રમ બાબતમાં અહીં ધ્યાન દેરવું આવશ્યક સમજી, ડીક વિશેષ ચર્ચા, જૈન પરિભાષામાં કહીએ તે “ચૂલિકા” રૂપે (પરિશિષ્ટ રૂપે કરવા ધાયું છે. આવાં ભ્રાન્ત લેખને, ખાસ કરીને તે તીર્થનાયક નેમિનાથના મંદિરના ઉપલક્ષમાં રહેલ અભિલેખે સંબંધમાં જોવા મળે છે.
(૧) મુનિ નિત્યાનંદવિજયજીએ શ્રીરૈવતગિરિ-સ્પર્શના, શ્રી આત્મ કમલ-દાન-પ્રેમ-જબૂસૂરિ જૈન ગ્રંથમાળા મણકે ૪૭, સુરેન્દ્રનગર વિ.સ. ૨૦૨૦ ઈ.સ. ૧૯૬૪, પૃ. ૧૨૬ તથા પુનઃ પૃ. ૧૭૧ પર નોંધ કરી છે, તદન્વયે નેમિનાથ ભગવાનના રંગમંડપના ત્રણ થાંભલાઓ પર અનુક્રમે સં. ૧૧૧૩ વર્ષને નેમિનાથ મંદિર બનાવ્યાને, સં. ૧૧૩પને પ્રતિષ્ઠા સંબંધુ, અને ઈ.સ. ૧૨૧૮માં દેવાલયને સમરાવ્યાનો ઉલેખ છે.
(૨) મુનિ નિત્યાનંદવિજયથી ૧૧ વર્ષ પૂર્વે પં. અંબાલાલ પ્રેમચંદ શાહ પણ (જૈન તીર્થ સર્વ સંગ્રહ ભાગ ૧, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૨૧ પર) આવી જ વાત નેધે છે; તે માટે તેઓ દેલરચંદ પુ. બડિયાના ગિરનાર માહાસ્યનો “ઉપધાત” પૃ. ૨૧ને (કઈ ભાષામાં [હિન્દી ?), કયાંથી, અને કયા વર્ષમાં પુસ્તક છપાયું તેની નોંધ કર્યા સિવાય) હવાલે દે છે.
(૩) પં. અંબાલાલ શાહથી ચાર વર્ષ પૂર્વે મુનિ ન્યાયવિજયજી (જૈન તીર્થોને ઈતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાલા : પુ૫ ૩૮ મહેસાણા ૧૯૪૯ પૃ. ૧૧૮)માં લખે છે કેઃ “રંગમંડપમાં એક થાંભલા પર સં. ૧૧૧૩ના જેઠ ૧૪ દિને નેશ્વર જિનાલય કરાવ્યા, બીજ થાંભલા પર સં. ૧૧૩૫માં પ્રતિષ્ઠા કરાવ્યા, ત્રીજામાં ૧૧૩૪માં દેવાલય સમરાવ્યા લેખ છે. (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ).” તથા એમના પૃ. ૧૨૦ પર) “રંગમંડપના પૂર્વ તરફના થાંભલામાં નીચે પ્રમાણે લેખ છે. સંવત ૨૨૨૩ વ ને મારે ૨૪ દિને શ્રીમાનેશ્વા નિનાટ્યાઃ તિઃ. વળી, બીજા
Page #15
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ઉજજયન્તગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખે વિષે સ્થંભમાં આ પ્રમાણે કરેલું છે કે સંઘ ૨૨ રૂલ જે પ્રતિષ્ઠા કારિતા ત્રીજા સ્થંભમાં લખે છે કે “સં. ૧૩૩૫માં મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો.”
() મેહનલાલ દલીચંદ દેસાઈ (જૈન સાહિત્યને મુંબઈ ૧૯૩૨, પરિચય. પૃ. ૧૪૫) નેમિનાથ મંદિરના ઉપલક્ષમાં નેધે છે કે “એક થાંભલા પર સં. ૧૧૧૩ના જેઠ ૧૪ દિને નેશ્વર જિનાલય કરાવ્યું ને બીજા થાંભલા પર સં. ૧૧૩૫માં પ્રતિષ્ઠા કરાવી, ને ત્રીજામાં સં. ૧૩૩૪માં દેવાલય સમરાવ્યું એમ લખે છે.”
(૫) આ બધી ગેરસમજણનું મૂળ બર્જેસની મૂળ નોંધ પૂરી ન સમજવાને કારણે ઉપસ્થિત થઈ છે. (થોડેક ગોટો તે ખુદ બજેસે પણ વાળે છે !)
(yal Report on Antiquities., p. 166; cf. also his Visit to Somnath, Girnar in May 1869, Reprint Varanasi 1976, p. 38.) બજેસ ત્યાં લખે છે: “The largest temple is that of Neminatha......and bears an inscripton on one of the pillers of the mandapa, stating, that it was repaired in A.D. 1278.” The temple is of very conisderable age,.....” (Infra) “It bears on two of the pillars of the mandap inscriptions dated 1275, 1281, and 1278, relating to donations of wealthy Sravakas for the daily worsip of the Jina."
બજેસ અને કઝિન્સ નેમિનાથ જિનાલયના ઉપર કથિત સાલવાળા ત્રણે લેખની વાચના સદ્દભાગ્યે પ્રકાશિત કરી છે. (Revised List, pp. 352–353). તદનુસાર લેખોની મિતિઓ નીચે મુજબ છેઃ
() સં. ૧૩૩૩ વર્ષે જેષ્ઠ વદિ ૧૪. (૪) સં. ૧૩૩૫ વર્ષે વિશાખ શુદિ ૮. () સં. ૧૩૩૯ વષે જયેષ્ઠ સુદિ ૮. આ સિવાય પદ્દેશાલાના સ્ટમ્સ પર પણ એક લેખ છે. (૪) સં. ૧૩૩૪ વિશાષ વદિ ૮.
આધુનિક જન લેખકે જેને સં. ૧૧૧૩ વર્ષને જેઠ માસ ૧૪ને લેખ માની બેઠા છે તે ઉપર્યુક્ત સં. ૧૩૩૩ને જયેષ્ઠ વદિ ૧૪ને જ લેખ છે! તેમાં નેમીશ્વર જિનાલય કરાવ્યાની વાત હેવાને બદલે ખરતરગચ્છીય જિનપ્રબોધસૂરિના ઉપદેશથી ઉચ્ચાપુરીના શ્રાવકોએ નેમિનાથની પૂજદિ અથે કરેલાં ધન-દાનને ઉલ્લેખ છે ! વળી જે લેખને તેઓ સં. ૧૧૩૫ને ઘટાડે છે તે વસ્તુતયા સં. ૧૩૩પને છે, અને તે પણ પ્રતિષ્ઠાને બદલે ધવલકક (ધોળકા)ના શ્રાવક બિહણે નેમિનાથની પૂજાથે કંઈ દાન આપ્યું હશે તેની નોંધ લેતો (ખંડિત) લેખ છે. જેને સં. ૧૧૩૪માં મંદિર સમારાવ્યાને લેખ માન્યો છે તે સં. ૧૩૩૪ને, દક્ષિણ તરફની હારની દેવકુલિકાની પટ્ટશાલાના દક્ષિણ પ્રવેશ પાસેના સ્તંભ પર છે, અને એ અતિ ખંડિત લેખમાં દાનની જ હકીકત અભિપ્રેત છે, પુનરાધાર નહીં. અસલમાં જ્યાં મંદિર જ સજજન મંત્રી દ્વારા સં. ૧૧૮૫ ઈ.સ. ૧૧૨૯માં નવેસરથી બન્યું છે ત્યાં સં. ૧૧૧૩, સં. ૧૧૩૪ અને સં. ૧૧૩૫ના લેખે હોવાની વાતને સ્થાન છે? એ જ પ્રમાણે ઈ.સ. ૧૨૧૮માં જીર્ણોદ્ધાર થયાની ગલત વાતને આધાર તા બજેસે સંભ્રમથી ઈ. સ. ૧૨૭૮માં જીર્ણોધારની જે વાત લખી છે તેને વિશેષ વિભ્રમ, અને ત્યાં ત્રીજા અંકને વિપર્યાસ માત્ર છે! ઈ.સ. ૧૨૭૮/સં. ૧૩૩૪)ના લેખમાં ઉપર કહી ગયા તેમ જીર્ણોધ્ધારની વાત જ નથી !
Page #16
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેાજક
૨૦૫
કર્નલ ટોડથી ચાલતી આવતી એક ખીજી મહાન ભ્રમણા તે સં. ૧૨૧૫ ચૈત્ર શુદિ ૮નાં રોજ પંડિત દેવસેન–સૌંધના આદેશથી જૂના મંદિરા કાઢી નાખી તેને સ્થાને નવાં કરાવ્યાની વાત, જેનેા પહેલા ભાગ ખજે સ બન્યા,૪૩ અને બન્ને સ પછીના કેટલાયે લેખકે ગતાનુગત અનુસર્યાં! સં. ૧૨૧૫ ચૈત્રવિદ ૮ ને (નેમિનાથની ઉત્તર-પ્રતાલીમાં) લેખ છે ખરે; પણ તેમાં જૂના મદિરા કાઢી નાખી નવા કર્યાની વાત નથી; ત્યાં તેમિનાથને ફરતી દેવકુલિકાઓનાં બાંધકામ પૂરાં થયાની હકીકત નોંધાયેલી છે. એ કાળે ત્યાં ખાજુમાં રહેલ સં. ૧૨(૭o ૦ ?)૬ના શ્રીચન્દ્રસૂરિવાળા લેખમાં રૈવતક” “દેવચંડ” (દેવચ’દ, દેવચન્દ્ર, દેવસેન નહીં) અને પ્રતિષ્ઠિાકિ કાર્યાની વાતા કહી છે. એ જોતાં અમને લાગે છે કે કર્નલ ટોડ જે જૈન યુતિને સાથે લઈ ગયેલા તેને કાં તા જૂની લિપિ પૂરી વાંચતા આવડતી નહીં હાય, યા તા એણે જે વાતચીતમાં કઈ કહ્યું હશે તે ટોડ પૂરું સમજ્યા પણ નહીં હેાય; અને એમ ખોટી રીતે સમજી ખેઠેલ, બે પડખેાપડખ રહેલ શિલાલેખની વિગતાને તેમણે વિચિત્ર રીતે ભેળવી મારી છે. “સ, ૧૨૧૫ ચૈત્ર વદ ૮” અને “પડિત' શબ્દો (પંડિત સાલવાહણુ પરથી) એક લેખમાંથી લીધા; તે બીજા શિલાલેખના દેવચંદને દેવસેન બનાવી સઙગાત મહામાત્ય”ના “સગાત”તે બદલે “સંધ” વાંચી બહુ' એકમેકમાં જેમ ધટયુ. તેમ જોડી દીધુ! તે દેવકુલિકા બતાવ્યાની સાદી વાત જૂનાંને કાઢી નવાં મંદિરા બનાવ્યાંની વાત બની ગઈ !
ટૉડના આવા બીજા સંભ્રમતે, સ. ૧૩૩૯/ઈ.સ. ૧૨૮૩ જ્યેષ્ઠ સુદિ ૧૦ના રોજ રૈવતાચલના જૂનાં દિશ કાઢી નવાં થયાની વાતને, બન્નેસ સાચી માનીને ચાલે છે;૪૪ પશુ સં. ૧૩૩૯ના લેખ જ્યેષ્ઠ સુદિ ના છે, ૧૦તા નહી; અને તે દાન પ્રસંગના છે તે વિષે અહીં ઉપર ચર્ચા થઈ ચૂકી છે. નેમિનાથના પરિસરમાં પુનરુધ્ધાર કે ÌÍધાર સમ્બદ્ધ એક પણ લેખ વાસ્તવિક રીતે તેાંધાયા નથી, અને છે પણ નહી'.
ગિરનાર પરના અભિલેખોમાં સાલકી-વાઘેલા કાળની સમાપ્તિ સુધીના વસ્તુતઃ કેટલા, કઈ સાલના છે તે અહીં તાલિકામાં સ`ક્ષિપ્ત રૂપે રજૂ કરીએ છીએ; તેના સન્દર્ભ થી લાંબા ચાલેલ સભ્રમાનું નિવારણ થઈ શકશે.
વ
સ’. ૧૧૯૪
(૧૧ નષ્ટ)
સ. ૧૨૧૫
વિગત
ઠે. જસયેાગની ખાંભી
સિદ્ધચક્રવતી જયસિંહ દેવના શાસન કાળના
ઠંકુર (૫.) સાલવાહષ્ણુતા નેમિનાથની દેવકુલિકાઓનું કામ પૂર્ણ થયા બાબતના લેખ
સિધ્ધરાજયુગ વર્તમાન સ્થાન જૂનાગઢ મ્યુઝીયમ
એક કાળે તેમિનાથ જિનાલયની ઉત્તર પ્રતાલીમાં (હાલ ગાયબ)
કુમારપાલયુગ
નેમિનાથની ઉત્તર પ્રતાલીમાં (હાલ અસ્તવ્યસ્ત અને નુકશાન પામેલ હાલતમાં)
સંપાદક/સંક્લનકાર છે.મ. અત્રિ; ફરીતે મધુસૂદન ઢાંકી અને લમણુ ભેાજક, ખરે સ અને કઝિન્સ; સ’કલન જિતવિજય, આચાય; પુનવચના ઢાંકી અને ભેાજક,
ખજે સ, તથા ખજે સ અને કઝિન્સ; સ`કલન જિનવિજય, આચાય; પુનર્વાચના ઢાંકી અને ભાજક,
Page #17
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સ'. ૧૨ (૭?૦?૧) (વર્ષ` નષ્ટ)
સ. ૧૨૨૩૨
સ, ૧૨૨૩
સ. ૧૨૩૬
સ. ૧૨૪૪
સં. ૧૨૫૬
સ. ૧૨૭૫
સ. ૧૨૭૬
સ. ૧૨૮૭
સ. ૧૨૯૮
..
..
33
39
33
શ્રીચન્દ્રસૂરિના અડગચ્છીય વિજયસિંહસૂરિ વિરચિત ખડિત પ્રશસ્તિ; કુમારપાળનુ" નામ ત્રણ સ્થાને આવે છે.
મહત્તમ આંબાકને
19
શ્રી શ્વેતામ્બર જૈનમુનિને સ્મરણુ સ્તંભઃ અતિ ખડિત
પ્રભાત દસૂરિની નિર્દેષિકા
દંડનાયક (આમ્ર)દેવના પૌત્ર વસન્તપાલ કારિત નદીશ્વરદીપ-પટ્ટના લેખ કુંજરાપદ્રીય ગુચ્છના શાંતિસૂરિના લેખ
મડુત્તમ ધાંધલ કારિત નન્દીશ્વરદીપ-પટ્ટુ પરા
લેખ વસ્તુપાલ પ્રશસ્તિ
39
د.
39
,,
ભીમદેવ (દ્વિતીય)ને સમય
દક્ષિણ
કહેવાતા સંપ્રતિરાજાના ગૂઢમ’ડપની ચેકીનેા સ્તમ્ભ જૂનાગઢ મ્યુઝિયમ
33
,
ઉજ્જયન્તગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખા વિષે
33
ગિરનાર પર
ખમ્રુતરીખાણુના
19
હાલ સગરામ સાનીના કહેવાતા મદિરના મડપમાં.
નેમિનાથ જિનાલયના ગૂઢમ ડપમાં ગુમાસ્તાના મદિરમાં, અતિ ધસાયેલ
વાઘેલા યુગ
નેમિનાથ મંદિરની પશ્ચિમ તરફની ભમતી.
વસ્તુપાલ વિહાર
..::
.
લક્ષ્મણ ભાજક,
બર્જેસ અને કઝિન્સ.
..
મધુસૂદન ઢાંકી અને લક્ષ્મણ
ભાજક
અત્રિ; પુનર્વાચના ઢાંકી અને ભાજક
ડીસકળફર; સ`કલન આચાય; પુનર્વાચના ઢાંકી અને ભેાજક
માદ. દેશાઈ દ્વારા ઉલ્લિખિત પણુ અદ્યાવધિ અપ્રકાશિત ઢાંકી અને ભાજક
..
સારાભાઈ નવાબ (અપૂર્ણ વાચના); પુનર્વાચના ઢાંકી અને ભાજક
અને
જેંસ, બર્જેસ કઝિન્સ; સ`કલન જિનવિજય, આચાય, મુતિ પુણ્યવિજયજી૪૫
32
در
,,
.
Page #18
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક
૨૦૭ મિતિ વિહિન વસ્તુપાલ અને લલિતા- વસ્તુપાલ વિહાર બજેસ; સંકલન જિનવિજય
દેવીની મૂળે આરાધક મૂર્તિના ગોખલા પર વસ્તુપાલ અને સોખુ
બજેસ; સંકલન જિનવિજય દેવીની આરાધક મૂર્તિના ગોખલા પર વસ્તુપાલ અને લલિતા
બજેસ દેવીની મૂતિ બાબતને ભારપટ્ટ પર લેખ વસ્તુપાલ અને સોનુ
બજેસ દેવીની મૂર્તિના ભારપટ્ટ
પરને લેખ સં. ૧૨૮૯ ટૂંકી વસ્તુપાલ પ્રશસ્તિ રાજલ વેજલ ગુફાની બન્ને સ; બજેસ અને કઝીન્સ;
પૂર્વ તરફ સંકલન જિનવિજય, આચાર્ય,
મુનિ પુણ્યવિજયજી
ખબુતરી ખાણ બર્જેસ અને કઝીન્સ; સંકલન (અતિ ખંડિત
જિનવિજય સં. ૧૨૯૦ મહત્તમ ધાંધલને (સમ્મત નેમિનાથથી ઉત્તર ઢાંકી અને ભેજક શિખર પદ)ને
તરફની ભમતી સં. ૧૨૯૯ વરડિયા કુટુંબને જૂનાગઢ મ્યુઝીયમ અત્રિ, પુનર્વાચના ઢાંકી; પુનપ્રશસ્તિ લેખ
(મૂળ વસ્તુપાલ- વચના ઢાંકી તથા ભેજક
વિહારમાં) સં. ૧૩૦૫ ઉદયન મંત્રી વંશજ વસ્તુપાલ વિહાર બજેસ અને કઝિન્સ, ડિસકળ
સામંતસિંહ અને મહા- ગર્ભગૃહમાં હાલ કર; સંકલન જિનવિજય, માત્ય સલક્ષણસિંહને મલ્લિનાથ-મૂલનાયક આચાર્ય, વિશેષ ચર્ચા ઢાંકી મૂલનાયક પાર્શ્વનાથને નીચેની ગાદી રૂપે અને ભેજક
પબાસણને લેખા [સંભવતઃ ઉપર્યુક્ત પરિવારની ગિરનાર (મૂળ પાશ્વ બજેસ અને કઝિન્સ: સંકલન સં. ૧૩૦૫] મોટી (પણુ અતિખંડિત નાથના મંદિરમાં ) તથા ચર્ચા જિનવિજય; પુનપ્રશસ્તિ)
વચના ડિસકળકર. સં. ૧૩૧૯ અપૂર્ણ અને ખંડિત ગિરનાર
ડિસકળકર સં. ૧૩૩૦ અર્જુનદેવ વાઘેલાના નેમિનાથ જિનાલય ડિસકળકર; સંકલન આચાર્ય
સમય સૂત્રધાર હરિપાલ- ગૂઢમંડપ ને પ્રદત્ત અધિકાર સબંધી
Page #19
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સ, ૧૩૩૩
સ. ૧૩૩૪
સ, ૧૩૩૫
દાન સમધી
ور
"3
ઉજ્જયન્તગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખા વિષે
બન્નેસ કઝિન્સ; સકલન જિનવિજય
ઢાંકી અને ભાજક
,,
નેમિનાથ મંદિરના
પદ્મશાલા સ્તમ્ભ પર નેમિનાથ જિનાલય
સ. ૧૩૩૯
નેમિનાથ જિનાલય
39
આ તાલિકામાં જાણમાં છે તે તમામ લેખાને કાલક્રમાનુસાર ગણત્રીમાં લઈ લીધા છે. તે હિસાબે સિદ્ધરાજ – કુમારપાળ સમય પૂર્વેના એક પણ લેખ અદ્યાવધિ પ્રાપ્ત નથી થયા. (સાહિત્યના તેમ પ્રતિમાના અલબત્ત પ્રાચીનતર એવા ધણાં પ્રમાણે છે), અને વાઘેલાયુગની સમાપ્તિ બાદના ધણુાખરા લેખ ચૂડાસમા યુગના, છેલ્લા રાજા રા'માંડિલક સુધીના કાળના છે; તે પછી કાઈ કાઈ મુઘલ, અને ત્યારબાદ બ્રિટિશ (યા નવાખી) યુગના છે. દિગમ્બર સમ્પ્રદાયના થાડાક લેખે જોવા મળ્યા છે, પણ તે સૌ ૧૫મી તેમજ ૧૭મી શતાબ્દી અને બાદના છે. જ્યારે એક પણ બ્રાહ્મણીય સમ્પ્રદાયને અનુલક્ષતા અભિલેખ અદ્યાપિપયન્ત મળ્યા નથી, કે પર્વત પર બ્રાહ્મણીય મદિરા હેવાનાં સાહિત્યિક કે પુરાતત્ત્વનાં પ્રમાણેા ઉપસ્થિત નથી, પ્રાપ્ત થયાં નથી. (ગિરનાર પરના તમામ સાહિત્યિક ઉલ્લેખ — આગમિક, જૈત-પૌરાણિક, તીથનીરૂપણાત્મક – સાહિત્ય (કલ્પો, તી॰માળા, ચૈત્યપરિપાટીએ, રાસે, વિવાહલા, ઇત્યાદિના) અને સ્તોત્રો, સ્તવન ઇત્યાદિ—ના તેમ જ ઉપલબ્ધ અભિલેખે, દેવાલય નિર્માણા, યાત્રા-વિષયક અને સલ્લેખના આદિના ઉલ્લેખેાના પરિ પ્રેક્ષ્યમાં, અને મૂળ સ્રોતાને સાંગેાપાંગ ઉદ્ભકિત કરવા સાથેની શિલ્પ – સ્થાપત્યની વિસ્તૃત ચર્ચા પ્રથમ લેખકના સચિત્ર “મહાતીર્થં ઉજ્યન્તગિરિ"માં આવનાર હ।ઈ અહી. આથી વિશેષ કહેવાના આયાસ કર્યાં નથી.
બન્નેસ કઝિન્સ; સ`કલન જિત
વિજય
પાદટીપા અને સન્દર્ભો
૧. જુઓ ગિરનારના ત્રણુ અપ્રસિદ્ધ શિલાલેખે” સ્વાધ્યાય, પુ. ૫, અંક ૨, પૃ. ૨૦૪૨૧૦. ૨. શ્રી અત્રિ લેખ આ પ્રમાણે વાંચે છે
(૨) મં ૨૨૨૧ (૬) વ.
(૨) ૩. વેદ્દા (સ્ત્રી) પુત્ત
(૨) ૩. નસના ત્ર (?)T ॥
3. Cf.C.M. Atri "A collection of Some Jain Stone Emages from Mount Girnar", Bulletin of the Museum and Picture Gallery, Baroda, Vol. XX1, Baroda 1968, Pl. XLIII, Fig. 3.
૪. અત્રિ પ્રસ્તુત રાજપુરુષની સ્મારક પ્રતિમાને ગુજરાતી દાનેશ્વરી”ની દાતામૂતિ' ઘટાવે છે (પૃ. ૨૦૪). પણુ દાતામૂર્તિ (એટલે કે આરાધક મૂર્તિ)ને મધ્યકાલિન પશ્ચિમ ભારતમાં પ્રાયઃ અંજલિહસ્તમાં વા માલાધર રૂપે રજૂ કરવાની પ્રથા હતી.
4. Revised List of the Antiquarian Remains in Bombay Presidency, Vol. VIII, P. 356, No, 17.
Page #20
--------------------------------------------------------------------------
________________
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક
૨૦૯ આ લેખ પ્રાચીન જૈન લેખ સંગ્રહ (ભાગ બીજો) (સંગ્રા–સંપા. જિનવિજય), પ્રવર્તક શ્રી કાંતિવિજય જૈન ઇતિહાસમાળા પુષ્પ છઠુ, જૈન આત્માનન્દ સભા-ભાવનગર, ભાવનગર ૧૯૨૧, અંતર્ગત પૃ. ૭૩ પર લેખાંક ૬૨ રૂપે સંકલિત કર્યો છે; પણ ઉપર્યુક્ત અને ગ્રંથ આજે દુપ્રાય બન્યા હેઈ અહીં તેનું કેટલાક ખૂટતા શબ્દો સાથેનું પુનર્મુદ્રણ ઉપયેગી નીવડશે. १. इक्कारसयसहीउ पचासीय वच्छरि । नेमिभुवणु उध्धरिउ साजणि नरसेहरि ॥९॥
al C.D. Dalal, Pracina-Garjara Kavyasamgraha Part 1, Gaekwad's Oriental Series, No. 13, First ed., Baroda 1920; Reprint 1978, p. 4; તથા મુ. પુણ્યવિજય સૂરિ, સંતવીર્તિદોઢિચઢિાર વરઘુપત્તિ સંબ, સિંઘી જૈન ગ્રન્થમાલા [પ્રન્યાંક ૫], મુંબઈ ૧૯૬૧, પૃ. ૧૦૧, 6. Ed. James M. Campbell, Gazetteer of the Bombay Presidency, Vol. 1,
Pt. 1, “History of Gujarat” Bombay 1896, P. 177. L. Report on the Antiquities of Kathiawad aud Kacch (1874-75), Arch
aeological Survey of Western India, Reprint, Varanasi 1971, p. 167. 6. Revised List., Ins. No. 14, p. 355. ૧૦. “સિદ્ધરાજ અને જેને,” ઐતિહાસિક લેખ-સંગ્રહ, શ્રી સયાજી સાહિત્યમાળા, પુષ્પ ૩૩૫,
વડોદરા, ૧૯૬૩, પૃ. ૧૧૯-૧૨૦.
એજન. ૧૨ એજન તથા મેહનલાલ દલિચંદ દેશાઈ, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨,
પૃ. ૨૪૩-૨૪૪. ૧૩. જુઓ મુનિ જયન્તવિજય, શ્રી અબુંદ-પ્રાચીન-જૈન-લેખસંદોહ (આબૂ-ભાગ-બી, શ્રી
વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, પૃ. ૪૦, ઉજજૈન વિ.સં. ૧૯૯૪ (ઈ. સં. ૧૯૩૮), લેખાંક ૭૨,
પૃ. ૩૯; તથા પં. કલ્યાણવિજયજી ગણિ. 98. Cf Burgess, Report on Antiquities., p. 167. And Burgess & Cousens,
Revised List. p. 356. ૧૫. એજન. ૧૬, કાવીન, “અવલોકન” પૃ. ૮૦. ૧૭. ગુજરાતના ઐતિહાસિક લેખ, (ભાગ રજ), શ્રી ફાર્બસ ગુજરાતી સભા ગ્રન્થાવલિ ૧૫, મુંબઈ
૧૯૩૫, પૃ. ૫૧. ૧૮. બહાપાપછીય રત્નાકરસૂરિની પરંપરાના જયતિલકસૂરિની સંપ્રતિ ગ્રંથમાં આગળ પ્રકાશિત,
ઈસ્વીસનના ચૌદમા શતકના પ્રારંભની “ગિરનાર ચત્ય પ્રવાડી” (સં. સ્વ. અગરચંદ નાહટા અને મધુસૂદન ઢાંકી)માં ૨૪મી કડીમાં નીચે મુજબ ઉલ્લેખ છે?
નાગરી ઝિરિ આગલિ કુંડ જ ગયંદમઈ પક્ષાલઉ પિંડ જ
ઈંદ્રમંડપ સે અંગો-૨૪ આ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ છે કે બજેસે જેની “નાગજરિ સિરિયા” એવી વાચના કરી છે તે
૨૬
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૦
ઉજ્જયન્તગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખા વિષે
અસલમાં ‘નાગરિક ઝિરિયા” હોવું જોઇએ. (અમે તે સુધારા લેખ અંત`ત સૂચવ્યા છે.) પંદરમા શતકના મધ્યભાગની તપાગચ્છીય રત્નસિંહ સૂરિ-શિષ્યની ગિરનારતી માલા અ ંતર્ગત પણ આ પ્રમાણે ઉલ્લેખ છેઃ
ઇંદ્રમંડપ ગજપદ સિષ્ઠિરષ નાગમેાઝિર કુંડ
જિહાં જિત તિહાં કરું સેવ સુણી સખિ. ૧૯ (સં. વિજયધમ સૂરિ, પ્રાચીન તીથમાળા-સંગ્રહ ભાગ ૧ લે, ભાવનગર સ. ૧૯૭૮ (ઈ.સ. ૧૯૨૨), પૃ. ૩૬.)
તથા તપાગચ્છીય મુનિસુંદર સૂરિ-શિષ્ય હેમહંસ ગણુની ગિરનારઐત્યપરિપાટી (આ. સ. ૧૫૧૫/આ. ઈ.સ. ૧૪૫૯)માં નીચે મુજબ ઉલ્લેખ છે
નાગમાર ઝિરિ ઇંદ્રમંડપ પેખિએ આણું । । જોઈએ કુંડ ગઈંદમુ એ છત્રસિલા તસુ હૈઠિ ૨૮
(સ. ૫'ડિત બેચરદાસ જીવરાજ દેશી, પુરાતત્ત્વ, ૧-૩, એપ્રિલ ૧૯૨૩, પૃ. ૨૯૬), ૧૯. ગિરનારના૦” પૃ. ૨૦૪-૨૦૫.
૨૦. શ્રી અત્રિએ ઝુર જસયેાગવાળા લેખનું ચિત્ર તા પ્રગટ કર્યુ છે (Cf A collectiono, pl. XLIII, Fig. 3), પણ આ સ્મરણ-સ્તમ્ભનું ચિત્ર પ્રકાશિત નથી કર્યું.
૨૧. Poona Orientalist,Vol I, No. 4, p.45.
૨૨. ગુજરાતના અતિહાસિક લેખા, ભાગ ૩જો, પુરવણીના લેખા” (૧૫૭ ઈ), મુંબઈ ૧૯૪૨,
પૃ. ૧૯૧-૧૯૨.
૨૩. A collection.' p.57.
૨૪. મુનિ શ્રી જિનવિજયજી આ ખધા સ્રોતામાંથી મૂળ સન્દર્ભેČ ટાંકયા છેઃ જુએ ! પ્રીન,
અવલોકન' પૃ.૮૧-૮૩,
૨૫. Revised list., Ins. 27 and 30, p. 359; અને પ્રાચીન, લેખાંક ૫૦-૫૧, પૃ. ૭૦; તથા અવલાકન'' પૃ. ૮૧-૮૩,
૨૬. ગુજરાતના, ભાગ ૩જો, પૃ. ૧૯૧.
૨૭. A collection,' p. 57.
૨૮, આચાય રૃ. ૧૯૧.
ર૯. લેખમાં અલબત્ તિથિ વાર અને ખ્રિસ્ત્યાન્દ માસ-તારિખમાં ફર્ક છે તે તરફ્ અલબત ડિસકળકરે અને એમને અનુસરીને આયાયજીએ ધ્યાન દોર્યુ” છે પણુ લેખ બનાવટી નથી.
૩૦, ગિરનારના.”, પૃ. ૨૦૫, અને તે પરનું વિવેચન પૃ. ૨૦૬-૨૦૮,
૩૧. ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દષ્ટિપાત,” સ્વાધ્યાય પુ. ૮, અંક ૪, પૃ.
૪૬૯-૪૮૯.
૩૨. જુએ “અર્જુનદેવના કાંટેલાના શિલાલેખ,” ગુજરાતના., ભાગ ૩ો, પૃ. ૨૦૪-૨૦૭ સન્દર્ભકર્તા બ્લેક આ પ્રમાણે છેઃ તથા દ્રાપીન॰ “અવલોકન” પૃ. ૮૬
रैवताजलचूलै च श्रीनेमिनिलयायतः
प्रांशुप्रसाद प्रस्थापिfब पार्श्वजिनेशतुः ॥१०॥
૩૩. Revised list, No. 23, p. 358; પ્રાચીન॰, લેખાંક ૫૩, પૃ.૭૧ તથા અવલાકન” પૃ.
-
Page #22
--------------------------------------------------------------------------
________________ 40, મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક 21 84-96; D.B. Diskalkar, Inscriptions of Kathiawad; (Reprinted from new Indian Antiquary, No. -[ (1938-41) Bombay, p. 691; ગુજરાતના ભાગ 3, લેખાંક નં. 210, પૃ. 42; 34. પ્રાચીન પૃ. 84-96. 35. “મંત્રી ઉદયન અને તેને વંશ” સ્વ. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ ભાગ-૨, અમદાવાદ 1965, પૃ. 100-119. 36. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ 1932, પૃ. 268-271 તથા પૃ. 402-403. 37. જુઓ ગ્રંથમાં આગળને અમારે લેખ “ઉજાતગિરિના કેટલાક અપ્રકટ ઉકીર્ણ લેખે,” લેખાંક 2. 38. Revised List, Mus, No. 11, pp. 353-354. 36. Diskalkar, Inscriptions., No. 30, p. 736. આ બાબતમાં ડિસકળકરનું આમ માનવું છે : I think the King Mahipata in this inscription is probably the first of the three." (Ibid.) He dates the first to V.S. 1364-87 (A.D. 1308-31), the second to v.s. 1452-56 (A.D. 13961400), and the third to V.S. 1506-27 (A.D. 1450-71). પણ વિમલનાથ જિનાલયની પ્રતિષ્ઠા સમયે (ઈ. સ. ૧૪૫૩માં) મંડલિક (દ્વિતીય)શાસન ચાલતું હતું, અને આ મંડિલકને પિતા મહિપાલદેવ (દ્વિતીય) હતો તેમ પ્રસ્તુત જિનાલયના કારાપની પ્રશસ્તિને આધારે સિદ્ધ છે, તેનું શું ? 41. સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીથમાળા સંગ્રહ, ભાગ 1, ભાવનગર સં. 1978 (ઈ.સ. 1922), પૃ. 36. કર. આ ગ્રન્થમાં પ્રકાશિત સંઘવી શવરાજવાળી ચય-પરિપાટી. (સં. મધુસૂદન ઢાંકી, વિધાત્રી વોરા). લેખમાં સા. મેઢા પછી પુનઃ મેઢા શબ્દ છે. એ નામ એની ભાર્યાનું “મેલાદેવી” રૂપ હોઈ શકે. અહીં આવી કલ્પના કરવા માટે એ યુગના બે સમાનર દાખલાઓ ટાંકીશું. વિ. સં. 1455 (ઈ.સ. ૧૩૯૯)માં શ્રીમાળી “મેલિગ” શ્રાવકે પાર્શ્વનાથચરિતની પ્રતિલિપી કરી છે, તેની પ્રશસ્તિમાં તેની પત્નીનું નામ “મેલાદેવી” આપ્યું છે. (જુઓ, મુનિ જિનવિજય, સનપુસ્તwાશકિત પ્રદ, સિંધી જૈન ગ્રન્થમાલા, મુંબઈ 1943, પ્રથયાંક 44, પૃ. 45.) બીજો દાખલો પણ પ્રસ્તુત સંકલનમાં પૃ. 148 પર ક્રમાંક ૩૯૪માં નોંધાયો છે. સં 1492 (ઈ.સ. ૧૪૩૬)માં આવશ્યકબડવૃત્તિની નકલ કરાવનાર રાજમંત્રી સજજનપાલની માતાનું નામ “મેલા દે” આપ્યું છે. 83. Report on Antiquities., p. 169. 45. સંતશિરોઢિચાહે વતૃપાદ્ધરાજેતરંગ્રહ, સિંચી જૈન ગ્રંથમાલા, મળ્યાંક 5. મુંબઈ 1961. આ ગ્રન્થમાં વસ્તુપાલ અને પરિવાર સમ્બદ્ધ એકાદ બે નાના અપવાદ છોડતાં તમામ લેખો સમાવી લેવામાં આવ્યા છે. ઋણ સ્વીકાર American Institute of Indian Studies, Varanasi Center 2314 QH or lor. ન્યથી અહીં સદર્ભગત ત્રણે ચિત્રો પ્રકટ કરવામાં આવે છે. 44. Ibid. WWW.jainelibrary.org