SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ સ, ૧૩૩૩ સ. ૧૩૩૪ સ, ૧૩૩૫ દાન સમધી ور "3 ઉજ્જયન્તગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખા વિષે બન્નેસ કઝિન્સ; સકલન જિનવિજય ઢાંકી અને ભાજક Jain Education International ,, નેમિનાથ મંદિરના પદ્મશાલા સ્તમ્ભ પર નેમિનાથ જિનાલય સ. ૧૩૩૯ નેમિનાથ જિનાલય 39 આ તાલિકામાં જાણમાં છે તે તમામ લેખાને કાલક્રમાનુસાર ગણત્રીમાં લઈ લીધા છે. તે હિસાબે સિદ્ધરાજ – કુમારપાળ સમય પૂર્વેના એક પણ લેખ અદ્યાવધિ પ્રાપ્ત નથી થયા. (સાહિત્યના તેમ પ્રતિમાના અલબત્ત પ્રાચીનતર એવા ધણાં પ્રમાણે છે), અને વાઘેલાયુગની સમાપ્તિ બાદના ધણુાખરા લેખ ચૂડાસમા યુગના, છેલ્લા રાજા રા'માંડિલક સુધીના કાળના છે; તે પછી કાઈ કાઈ મુઘલ, અને ત્યારબાદ બ્રિટિશ (યા નવાખી) યુગના છે. દિગમ્બર સમ્પ્રદાયના થાડાક લેખે જોવા મળ્યા છે, પણ તે સૌ ૧૫મી તેમજ ૧૭મી શતાબ્દી અને બાદના છે. જ્યારે એક પણ બ્રાહ્મણીય સમ્પ્રદાયને અનુલક્ષતા અભિલેખ અદ્યાપિપયન્ત મળ્યા નથી, કે પર્વત પર બ્રાહ્મણીય મદિરા હેવાનાં સાહિત્યિક કે પુરાતત્ત્વનાં પ્રમાણેા ઉપસ્થિત નથી, પ્રાપ્ત થયાં નથી. (ગિરનાર પરના તમામ સાહિત્યિક ઉલ્લેખ — આગમિક, જૈત-પૌરાણિક, તીથનીરૂપણાત્મક – સાહિત્ય (કલ્પો, તી॰માળા, ચૈત્યપરિપાટીએ, રાસે, વિવાહલા, ઇત્યાદિના) અને સ્તોત્રો, સ્તવન ઇત્યાદિ—ના તેમ જ ઉપલબ્ધ અભિલેખે, દેવાલય નિર્માણા, યાત્રા-વિષયક અને સલ્લેખના આદિના ઉલ્લેખેાના પરિ પ્રેક્ષ્યમાં, અને મૂળ સ્રોતાને સાંગેાપાંગ ઉદ્ભકિત કરવા સાથેની શિલ્પ – સ્થાપત્યની વિસ્તૃત ચર્ચા પ્રથમ લેખકના સચિત્ર “મહાતીર્થં ઉજ્યન્તગિરિ"માં આવનાર હ।ઈ અહી. આથી વિશેષ કહેવાના આયાસ કર્યાં નથી. બન્નેસ કઝિન્સ; સ`કલન જિત વિજય પાદટીપા અને સન્દર્ભો ૧. જુઓ ગિરનારના ત્રણુ અપ્રસિદ્ધ શિલાલેખે” સ્વાધ્યાય, પુ. ૫, અંક ૨, પૃ. ૨૦૪૨૧૦. ૨. શ્રી અત્રિ લેખ આ પ્રમાણે વાંચે છે (૨) મં ૨૨૨૧ (૬) વ. (૨) ૩. વેદ્દા (સ્ત્રી) પુત્ત (૨) ૩. નસના ત્ર (?)T ॥ 3. Cf.C.M. Atri "A collection of Some Jain Stone Emages from Mount Girnar", Bulletin of the Museum and Picture Gallery, Baroda, Vol. XX1, Baroda 1968, Pl. XLIII, Fig. 3. ૪. અત્રિ પ્રસ્તુત રાજપુરુષની સ્મારક પ્રતિમાને ગુજરાતી દાનેશ્વરી”ની દાતામૂતિ' ઘટાવે છે (પૃ. ૨૦૪). પણુ દાતામૂર્તિ (એટલે કે આરાધક મૂર્તિ)ને મધ્યકાલિન પશ્ચિમ ભારતમાં પ્રાયઃ અંજલિહસ્તમાં વા માલાધર રૂપે રજૂ કરવાની પ્રથા હતી. 4. Revised List of the Antiquarian Remains in Bombay Presidency, Vol. VIII, P. 356, No, 17. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230040
Book TitleUjjayant Girina Purva Prakashit Abhilekho Vishe
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Lakshman Bhojak
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy