SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ઉજજયન્તગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખે વિષે કારણે, કે પછી સંથારો કરીને) દેવલોક પામેલા તે સંભવતઃ હાલનું ગૌમુખી ગંગાવાળું સ્થાન, કે પછી કદાચ હાથી પગલાં પાસે કુંડમાં પડતી જલધારાનું સ્થળ હશે. હાલ સંગ્રામ સોનીના કહેવાતા મંદિરના મંડપમાં મૂકાયેલ (પણ મૂળે નેમિનાથની ભમતીમાં હશે તે) નંદીશ્વર-દ્વીપના પદ (ચિત્ર ૩) પરના લેખની વાચના તે ઠીક છે પણ એને અર્થ કઈ જ સમજ્યુ હેય એમ લાગતું નથી! મૂળ લેખ દત્તાત્રેય બાલકૃષ્ણ ડિસકળકરે સંપાદિત કરેલ. ૨૫ ને તે પછી (સ્વ.) આચાર્યના સંકલનમાં તે સ્થાન પામે ૨૨ શ્રી અત્રિએ પણ તેને ઉલ્લેખ કર્યો છે.૨૩ લેખ પટ્ટના ઉપરના ભાગમાં બે ખૂણામાં કોતરાયેલ છે. ડાબી બાજુને ખૂણે ખંડિત થતાં ચારેક પંક્તિઓના પ્રારંભના અક્ષરો નષ્ટ થયા છે. છતાં એકંદરે લેખની મુખ્ય વાત સમજવામાં કઠણાઈ નડતી નથી. કારણ વિનાની કઠણાઈ તે લેખને અર્થ છેટી રીતે ઘટાવવાને કારણે ઊભી થઈ છે; એટલું જ નહીં, લેખ પર વિશ્વાસ ન રાખી શકાય તે પણ અભિપ્રાય વ્યક્ત થયા છે, જેનું નિરસન અહીં આગળની ચર્ચામાં થશે. લેખ આ પ્રમાણે છે: [स्वस्तिः संवत् ] १२५६ वर्षे ज्येष्ठ सुदि १३ शुक्र ।। વિમ્[i] [માત્ર] રેવ શ્રીમાત્રાવ વર’ | સુમુલા[]+++સકસે ચંદ્રમાં રૂવ શા कुमारपालदेवस्य चौलुङ्ग्यान्वयभास्वतः । प्रताप इव धौरे(ये ?य) सचक्रावहनोद्यमः ॥२॥ स दंडनायकोत्तंसस्तत्युत्रोऽभयदा(हवः)। जिनप्रणितसद्धम पारावारनिशाकरः ॥३॥ जनाशाभूतराजीनां वसंतस्तत्सुतोऽजनि । ઘાતો. વરતપા[ો] THક્રમ વિભૂષિતઃ IIકા, नंदीश्वर वरद्वीप जैन बिंबान्यलंकरत् । जनकश्रेयसे सोयं जगद्देव प्रबोधतः ।।५।। श्रीचन्द्रसूरिसच्छिष्य श्रीजिनेश्वरसद्गुरोः । વૈમઃ શિર્વે ટ્રીપ ઘરે રાષ્ઠિતઃ iદ્દા द्वीपोय नंदतां तावदुज्जयता। गिरौ । जगत्यामुदित्तो यावत्सूर्यचंद्रमसाविमौ ॥७॥ લેખાબે પદ્ધસ્થાપનાની મિતિ [સં.] ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦૦) જેઠ સુદી ૧૩ને શુક્રવારની આપી છે. પછી ૭ કલેકમાં કારાપકની વંશાવલિ તથા પ્રતિષ્ઠાપક આચાર્યની ગુર્નાવલિ આપી છે: યથાઃ “શ્રીમલિ અન્વયમાં શ્રીમાળી જ્ઞાતિ માં) (સરોવરને વિશે ) પ્રકાશમાન ચન્દ્રમા સમો, અને લકથ વંશના આદિત્ય સમાન “કુમાર પાળદેવના' (શાસન ચક્રને ધારણ કરી વહન કરવામાં તપુર એ આમાદેવ' નામને દંડનાયક થયો. તેને જિન પ્રણિત સધર્મ રૂપી ચન્દ્ર સમાન “અભયદ નામક પુત્ર થયું. તેને રાજલમીથી વિભૂષિત (જનતાશાભૂતરાજીનાં ) વસન્ત સમો “વસંતપાલ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230040
Book TitleUjjayant Girina Purva Prakashit Abhilekho Vishe
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Lakshman Bhojak
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy